1. Home
  2. Tag "PEOPLE"

આંખો પરથી જાડા ચશ્મા દૂર થશે, આ 5 લાલ ખોરાક ખાઓ, દરેક ઉંમરના લોકોને મળશે ફાયદો

મોટાભાગના ચહેરા ઉપર નંબરના ચશ્મા જોવા મળે છે, હવે નંબરના ચશ્મા સામાન્ય બની ગયા છે. પરંતુ અનેક લોકો પોતાના ચશ્માના નંબર ઉતારવા માટે વિવિધ પ્રયોગ કરે છે. નંબરના ચશ્મા ઉતારવા માટે ટામેટા, સિમલા મરચા સહિતની વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. ટામેટાઃ ટામેટાં લાઇકોપીનથી ભરપૂર હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. લાઇકોપીન આંખના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ […]

સવારે ખાલી પેટે ચિયા સીડ્સનું પાણી પીવાના ચમત્કારી ફાયદા, આ 5 લોકો જરૂર કરો સેવન

આજના વ્યસ્ત જીવનમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે. આવી સ્થિતિમાં, આપણે કેટલીક સરળ અને અસરકારક પદ્ધતિઓ અપનાવીને આપણા શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ. ચિયા સીડ્સ એક એવો જ સુપરફૂડ છે, તેના અદ્ભુત ફાયદાઓ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. તમારે ફક્ત ચિયા બીજનું સેવન કેવી રીતે કરવું તે જાણવાની જરૂર છે. […]

બદલાતી જીવનશૈલીને કારણે લોકોમાં માઈગ્રેનની સમસ્યામાં થયો વધારો

માઈગ્રેનની સમસ્યા ફક્ત સ્ત્રીઓને જ થાય છે પણ તે કોઈને પણ થઈ શકે છે. માઈગ્રેન રોગમાં માથાના ચોક્કસ ભાગમાં દુખાવો શરૂ થાય છે. આ દુખાવો એટલો ખતરનાક છે કે દર્દીઓ માટે આંખો ખોલવી મુશ્કેલ બની જાય છે. ઘણા અહેવાલો અનુસાર, માઈગ્રેન હૃદયને પણ અસર કરે છે. ખરેખર, હવે માઈગ્રેનને કારણે હૃદય ધબકવા લાગે છે. માઈગ્રેનનો […]

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે, “ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસ પર, રાજ્યના મારા બધા ભાઈઓ અને બહેનોને મારી શુભકામનાઓ.” ભારતીય સંસ્કૃતિમાં અસંખ્ય પૌરાણિક અને ઐતિહાસિક સમયગાળાની સાક્ષી રહેલી આ પવિત્ર ભૂમિ છેલ્લા આઠ વર્ષથી વિકાસના નવા અધ્યાયો રચવામાં […]

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ આંધ્રપ્રદેશના લોકોના હૃદય અને મનમાં એક ખાસ સ્થાન ધરાવે છે: પીએમ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ આંધ્રપ્રદેશના લોકોના હૃદય અને મનમાં એક ખાસ સ્થાન ધરાવે છે. “ગઈકાલની કેબિનેટ બેઠક દરમિયાન, પ્લાન્ટ માટે રૂ. 10,000 કરોડથી વધુની ઇક્વિટી સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો”,  મોદીએ જણાવ્યું. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું કે, “વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ આંધ્રપ્રદેશના લોકોના હૃદય અને મનમાં […]

આ રાશિના લોકો સારી અને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાના શોખીન હોય છે

જે લોકો ભોજનના શોખીન હોય છે તેઓનો સંબંધ ગુરુ, મંગળ અને શનિ ગ્રહો સાથે હોય છે. આ ગ્રહો સાથે જોડાયેલા લોકો ખાવા-પીવાના શોખીન હોય છે. જે લોકોનો ગુરુ ગ્રહ બળવાન હોય છે તેઓ મીઠાઈ ખાવાના શોખીન હોય છે. સાથે જ જે લોકોનો મંગળ બળવાન હોય છે તેઓ ખાવા-પીવાના પણ શોખીન હોય છે. આવા લોકો હંમેશા […]

બાંગ્લાદેશમાં ઈમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે 97 લોકોના પાસપોર્ટ રદ કર્યાં

ઢાકાઃ બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે, જેમાં બરતરફ કરાયેલા પ્રધાનમંત્રી શેખ હસીનાનો પણ સમાવેશ થાય છે, ગત જુલાઈમાં થયેલી હત્યાઓમાં તેમની કથિત સંડોવણીને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું બાંગ્લાદેશ સરકારે જણાવ્યું હતું. મુખ્ય સલાહકારના નાયબ પ્રેસ સચિવ અબુલ કલામ આઝાદે ઢાકામાં પત્રકારો સાથેની વાતચિત દરમિયાન મીડિયાને જણાવ્યું હતું […]

શિયાળાની કડકડતી ઠંડીમાં લોકોને કેમ આવે છે ડરાવના સપના, અભ્યાસમાં થયો ખુલાસો

શિયાળાની ઠંડીની રાત્રે, જ્યારે તમે રજાઇ નીચે આરામથી સૂવાનો પ્રયાસ કરો છો, ત્યારે અચાનક કોઈ ડરામણા સ્વપ્ન તમારી ઊંઘ બગાડે છે. આવું કેમ થાય છે તાજેતરમાં જ ફ્રન્ટિયર્સ ઇન ન્યુરોસાયન્સમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં આ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે. આ સંશોધન મુજબ શિયાળામાં ઊંઘની પેટર્ન બદલાય છે. ખાસ કરીને, ઝડપી આંખની ગતિ (REM) ઊંઘનો […]

શિયાળાની ઠંડીમાં કેટલીક હેલ્થ સમસ્યા ધરાવતા લોકોએ આદુવાળી ચા પીવાનું ટાળવું જોઈએ

ભારતમાં ચાને લોકો રાષ્ટ્રીય પીણુ માને છે અને મોટાભાગની સવાર ચા સાથે જ થાય છે એટલું જ નહીં અનેક લોકો દિવસમાં અનેકવાર ચા પીવાનું પસંદ કરે છે. એટલું જ નહીં શિયાળાની કડકડતી ઠંડીમાં રાહત મેળવવા માટે લોકો આદુવાળી ચા પીવાનું પસંદ કરે છે. ગરમ તાસીરને કારણે શિયાળામાં આદુવાળી ચા સિઝનલ બીમારીઓમાં રાહત આપે છે અને […]

દુનિયામાં સૌથી વધારે ભારતમાં સાપ કરવાથી લોકો મૃત્યુ પામે છે, જાણો આંકડો

ભારતમાં દર વર્ષે સરેરાશ 58,000 લોકોના સાપ કરડવાથી મૃત્યુ થાય છે. ચોક્કસપણે આ આંકડો ચિંતાજનક છે. જો આપણે સમગ્ર વિશ્વમાં મૃત્યુના આંકડાઓ પર નજર કરીએ તો, 80,000 થી 130,000 સુધી સાપ કરડવાથી થતા કુલ મૃત્યુમાં ભારતનો હિસ્સો સૌથી વધુ છે. આ જ કારણ છે કે ભારતને વિશ્વની સ્નેક બાઈટ કેપિટલ કહેવામાં આવે છે. ઈન્ડિયન મિલિયન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code