1. Home
  2. Tag "Piyush Goyal"

ટેક્સટાઇલ સેક્ટરનો 5-6 વર્ષ સુધીમાં 100 બિલિયન US ડોલરની નિકાસ હાંસલ કરશેઃ પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ કાપડ ઉત્પાદકોએ તેમની માંગને પહોંચી વળવા કપાસને સુરક્ષિત કરવાનું શરૂ કરવું જોઈએ. આ ઉપરાંત કપાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોએ કપાસની શોધક્ષમતા અને સુતરાઉ ઉત્પાદનોના વધુ સારા મૂલ્યની ખાતરી કરવા માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે બેઠક કરવી જોઈએ, એમ કેન્દ્રીય કાપડ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી […]

ભારતમાંથી સંગીતના સાઘનોની નિકાસમાં વધારો, વર્ષ 2022-23માં 172 કરોડની નિકાસ

નવી દિલ્હીઃ દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે અનેક સાહસિકોએ આત્મનિર્ભર બન્યાં છે. દરમિયાન આઠ વર્ષના સમયગાળામાં સંગીતના સાઘનોની નિકાસમાં વધારો થયો છે. વર્ષ 2014માં લગભગ 49 કરોડની કિંમતના સંગીતના સાધોનોની નિકાસ કરવામાં આવી હતી. જેની સરખામણીએ વર્ષ 2022-23માં 172 કરોડની નિકાસ થઈ હતી. […]

ભારતીય સ્ટાર્ટ-અપ વિચારોને વધુ તકો પૂરી પાડવા આંતરરાષ્ટ્રીય જોડાણને વિસ્તૃત કરવાની જરૂરઃ પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે યુ.એસ.માં ભારતીય સમુદાય તેના કામમાં ખૂબ જ વ્યાવસાયિક અને નવીન છે અને તેણે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્ય સાથે ગાઢ સંપર્ક જાળવી રાખ્યો છે. આ રીતે તેઓએ ભારતના આત્માને જાગૃત રાખ્યો છે. તેઓ સાન ફ્રાન્સિસ્કોમાં ‘ભારતીય સમુદાય’ […]

ભારતમાં હાલની તમામ લેબનું આધુનિકીકરણ કરીને તેને મેપ કરવી જોઈએઃ પીયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, વાણિજ્ય અને ઉદ્યોગ અને કાપડ મંત્રી  પિયુષગોયલે કહ્યું છે કે ભારતમાં હાલની તમામ લેબનું આધુનિકીકરણ કરીને તેને મેપ કરવીજોઈએ જેથી પરીક્ષણ સુવિધાઓનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય. ગઈ કાલે, નવી દિલ્હીમાં તેના મુખ્યમથક ખાતે ગવર્નિંગ કાઉન્સિલ ઑફ બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની ચોથી બેઠકમાં તેમનું […]

રૂ. 100 ની નોટ પર રાણ કી વાવની પ્રતિકૃતિ આવ્યા બાદ પાટણનાં પ્રવાસન ક્ષેત્રેમાં વધારોઃ પિયૂષ ગોયલ

ઐતિહાસિક કાલિકા માતાજીનાં મંદિરે દર્શન કર્યાં પટોળાના કલા વારસો જાળવવા સહકારની આપી ખાતરી અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ટેક્સટાઈલ્સ મંત્રી પિયુષ ગોયલે પાટણની મુલાકાત લીધી હતી. પાટણની રાણકી વાવની કલાકૃતિ જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. તેમજ કહ્યું હતું કે, રાણ કી વાવની પ્રતિકૃતિ રૂ. 100ની નોટ ઉપર આવ્યા બાદ પાટણના પ્રવાસન ક્ષેત્રમાં વધારો થયો […]

દરેક શહેરમાં આરોગ્ય-શિક્ષણ ક્ષેત્રે ગતિ શક્તિ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવે: કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગાંધીનગરમાં  ભારત સરકારના ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ યુઝ એન્ડ લેન્ડ ઇન્ફોર્મેટિક્સ (BISAG)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ BISAG દ્વારા કરવામાં આવી રહેલા કામ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાનો હતો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પીએમ ગતિ શક્તિ હેઠળ વિવિધ પ્રોજેક્ટ્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. […]

ઉત્તરપ્રદેશમાં વિકાસનું બુલડોઝર ચાલતુ જ રહેશેઃ પીયુષ ગોયલ

નવી દિલ્હીઃ પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાં હતા. ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપનો લહેરાયો છે. જેથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે તેમજ ઠેર-ઠેર ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં વિકાસનું બુલડોઝર ચાલતુ જ રહેશે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું […]

જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે આ વર્ષે 40 બિલિયન ડોલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરશેઃ પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે આ વર્ષે $40 બિલિયનના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવાની અપેક્ષા છે. તેમ વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ, ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ ક્ષેત્રે કોવિડ પહેલાના સ્તરો કરતાં 6.5% વૃદ્ધિ નોંધાવવાની અપેક્ષા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા […]

લેડી માર્શલો પર હુમલો, LED સ્ક્રીન તોડવાનો પ્રયાસને રાહુલ ગાંધી યોગ્ય માને છે?: પિયુષ ગોયલ

પિયુષ ગોયલનો રાહુલ ગાંધી પર પલટવાર LED સ્ક્રીન તોડવાનો પ્રયાસ, લેડી માર્શલો પર હુમલો રાહુલ ગાંધી યોગ્ય માને છે? રાજ્યસભામાં સાંસદોના હોબાળા પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્વ નવી દિલ્હી: રાજ્યસભામાં હોબાળો કરી રહેલા 12 સાંસદોને સસ્પેન્ડ કરવા બાદ વિપક્ષ દ્વારા આ મુદ્દે હોબાળો થઇ રહ્યો છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, સસ્પેન્શન પાછુ ખેંચાવવા માટે […]

ભારત-બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થશે, બંને દેશો વચ્ચે FTA મંત્રણાની શક્યતા

ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થશે 1 નવેમ્બરથી ભારત-બ્રિટન વચ્ચે FRA મંત્રણાની શક્યતા આ બાદ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાની પણ શક્યતા નવી દિલ્હી: ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બની શકે છે. બંને દેશો વચ્ચે 1 નવેમ્બર, 2021થી વેપાર સોદા પર વાટાઘાટો શરૂ કરવાની યોજના છે. બંને દેશો આગામી વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code