1. Home
  2. Tag "PM JAY"

દેશના 60 કરોડ લોકોને પારિવારિક સ્વાસ્થ્ય વીમો આપીને ગંભીર રોગોની મફત સારવાર પૂરી પડાઈ: ડો.માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ એઈમ્સ ઝજ્જરની રાષ્ટ્રીય કેન્સર સંસ્થા (NCI)ના 5મા સ્થાપના દિવસની ઉજવણીને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી. આ પ્રસંગે ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રીમતી ક્રિસ્ટીના સ્કોટ પણ હાજર હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ડો.માંડવિયાએ જણાવ્યું હતું કે, “એનસીઆઈએ છેલ્લા 5 વર્ષમાં જે રીતે પ્રગતિ કરી છે, […]

મહેસાણામાં 2 વર્ષમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના હેઠળ 8.15 લાખ લોકોએ લાભ લીધો

અમદાવાદઃ ગુજરાતમાં લોકોએ યોગ્ય આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે મા-અમૃતમ યોજનાનો પ્રારંભ કર્યો હતો. જેનો લાખો લોકોએ લાભ લીધો હતો. દરમિયાન દેશવાસીઓના યોગ્ય આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી. ગુજરાતમાં આ યોજનાને પગલે મા-અમૃતમ યોજના બંધ કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પગલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code