1. Home
  2. Tag "pm modi"

‘ભારત 6G ટેક્નોલોજીમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે’- ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ સમારોહમાં બોલ્યા પીએમ મોદી

દિલ્હી:PM મોદીએ શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાનને પ્રમુખ દૂરસંચાર કંપનીઑના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણી પણ વડાપ્રધાન સાથે હતા અને તેમણે વડાપ્રધાનને તેમની કંપની દ્વારા ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા કામ વિશે જણાવ્યું હતું.આ […]

PM મોદી 22 જાન્યુઆરીએ રામલલાનો અભિષેક કરશે,16 જાન્યુઆરીથી શરૂ થશે વૈદિક વિધિ

લખનઉ: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના અભિષેકની તારીખ નક્કી થઈ ગઈ છે. 22 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામલલાની પ્રતિમાને અભિષેક કરવામાં આવશે. આ સાથે તેઓ પોતે રામલલાનો અભિષેક કરશે. પરંતુ પવિત્ર સમારોહ માટેની વૈદિક વિધિ આવતા વર્ષે 16 જાન્યુઆરીએ મુખ્ય સમારોહના એક અઠવાડિયા પહેલા શરૂ થશે. વારાણસીના વૈદિક પૂજારી લક્ષ્મી કાંત […]

પીએમ મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું કર્યું ઉદ્ઘાટન, 22 દેશોના નેતાઓ લઈ રહ્યા છે ભાગ

દિલ્હીઃ દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ આજરોજ શુક્રવારે  નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતીય મોબાઈલ કોંગ્રેસ 2023ની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે.આ ત્રણ દિવસીય ટેક ઈવેન્ટની 7મી આવૃત્તિ 6G, 5G નેટવર્ક સુધારણા, ટેલિકોમ અને અન્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. AI એપ્લિકેશન્સ, એજ કમ્પ્યુટિંગ, ઈન્ડસ્ટ્રી 4.0 અને ઈન્ડિયા સ્ટેક સંબંધિત નવી માહિતી પણ ઉપલબ્ધ થશે. આ […]

પીએમ મોદીએ શિરડી પહોંચીને મંદિરમાં કરી પુજા, મહારાષ્ટ્ર બાદ ગોવાના પ્રવાસે જશે

દિલ્હી- પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ 5 વર્ષ બાદ શિરડીની  ુલાકાતે પહોંચ્યા હતા અહી તેમણે સાઈબાબાના મંદિરમાં પુજા અર્ચના કરી હતી.. અહીં તેઓ મંદિર પરિસરની અંદર બનેલ દર્શન કતાર સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પોતે પીએમ મોદીએ કર્યું હતું. પીએમ મોદીએ શિરડી સાંઈ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. થોડા […]

પીએમ મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે,બહુવિધ વિકાસ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી ઓક્ટોબર 2023ના રોજ એટલે કે આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે.બપોરે લગભગ 1 વાગ્યે વડાપ્રધાન અહમદનગર જિલ્લાના શિરડી પહોંચશે, જ્યાં તેઓ શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તેઓ મંદિરમાં નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. બપોરે લગભગ 2 વાગ્યે વડાપ્રધાન નીલવંદે ડેમનું જલ પૂજન કરશે અને ડેમનું […]

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર પીએમ મોદીએ જોર્ડનના રાજા અબ્દુલ્લા-II સાથે વાત કરી

દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હજારો નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. આ હિંસા રોકવા માટે દુનિયાભરમાંથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોર્ડનના રાજા અબ્દુલ્લા-II સાથે વાત કરી છે. બંને નેતાઓએ વાટાઘાટોમાં આતંકવાદ, હિંસા અને નાગરિકોના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા પર […]

પીએમ મોદીએ રાવણ દહનના કાર્યક્રમમાં લીઘો ભાગ, કહ્યું આગામી દશેરા રામલલાના મંદિરમાં મનાવાશે

દિલ્હીઃ વિતેલી રાત્રે રાવણ દહન ઠેર ઠેર કરવામાં આવ્યું હતું દશેના પર્વની સાંજે રાવણનો વઘ કરવાની પરંપરા છે ત્યારે આ પરંપરામાં પ્રધાનમંત્રી મોદીએ પણ ભાગ લીઘો હતો પ્રાપ્ત જાણકારી પ્રમાણે પીએમ મોદી દ્વારકા સેક્ટર 10માં ચાલી રહેલી રામલીલામાં પહોંચ્યા અને ત્યાં રાવણનું દહન કર્યું. પીએમ મોદી એ સૌથી પહેલા અહીં પહોંચીને પ્રાર્થના કરી હતી. આ […]

પીએમ મોદીએ અને ગૃહમંત્રી શાહે દેશવાસીઓને દશેરાના પર્વની શુભેચ્છઆઓ પાઠવી

દિલ્હીઃ આજે દેશભરમાં દશેરાનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે ઠેર ઠેર રાવણના પુતળાનું દહન કરીને અસત્ય પર સત્યનો વિજય દર્શાવાઈ રહ્યો છે ત્યારે દશેરાનો તહેવાર, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આજના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે, વિજયાદશમી પર દેશભરના મારા […]

વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તૈયાર,PM મોદી કરશે સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન

વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ વિશ્વના સૌથી મોટા હીરા ઉદ્યોગ “સુરત ડાયમંડ બોર્સ” નું ઉદ્ઘાટન  વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે કરશે ઉદ્ઘાટન  સુરત: ભારતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ થયું છે. આ ઈમારત ગુજરાતના સુરતમાં બનેલી છે. સુરતને હીરાના વેપારનું કેન્દ્ર માનવામાં આવે છે. આ બિલ્ડિંગનો ઉપયોગ ડાયમંડના બિઝનેસ સેન્ટર […]

પીએમ મોદીએ મન કી બાત પર સંશોધન માટે ખુશી વ્યક્ત કરી

દિલ્હીઃ- પીએમ મોદીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે ઘણા લોકોએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત પર વ્યાપક સંશોધન હાથ ધર્યું હતું અને તેમના આંતરદૃષ્ટિપૂર્ણ તારણો લોકો સાથે શેર કર્યા હતા. તેમણે ‘ઈગ્નાઈટીંગ કલેક્ટિવ ગુડનેસ’ નામના પુસ્તકનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં મન કી બાત કેવી રીતે સામાજિક પરિવર્તન માટેનું માધ્યમ બન્યું તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code