1. Home
  2. Tag "pm narendra modi"

PM નરેન્દ્ર મોદી આગામી 31મી માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે

ગાંધીનગર, 22 માર્ચ 2026: PM Narendra Modi will visit Gujarat on March 31st રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે. ત્યારે રાજકીય નેતાઓની ગુજરાતની મુલાકાતો વધતી જાય છે. અગાઉ આમ આદમી પાર્ટીના અરવિંદ કેરિવાલ તેમજ ઔવસી ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી […]

પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાગરિકોને લખ્યો પત્રઃ જાણો શું કહ્યું?

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી, 2026 – PM Narendra Modi letter પશ્ચિમ બંગાળની આ વખતની ચૂંટણી કેટલી મહત્ત્વની બની રહેવાની છે તેનો અંદાજ આજની એક ઘટના પરથી આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એબાર બીજેપી સરકાર’, અમને સેવાની તક આપો… એવા નિવેદન સાથે પશ્ચિમ બંગાળની જનતાને પત્ર લખ્યો છે. શું લખ્યું છે પીએમ નરેન્દ્ર મોદીએ એ પત્રમાં? વડાપ્રધાન […]

VIDEO: દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનનો પ્રારંભઃ જાણો શું હશે વિશેષતાઓ?

નવી દિલ્હી, 17 જાન્યુઆરી, 2026: sleeper Vande Bharat train has started દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન આજથી પાટા પર દોડતી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા ટાઉન રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી. અત્યાર સુધી વંદે ભારત ટ્રેનો માત્ર બેસીને મુસાફરી કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવી હતી. પરંતુ, હવે લાંબા અંતરના મુસાફરોને […]

PM મોદીના ફોન ન કરવાથી ભારત પર 50 ટકા ટેરિફ લદાયો? ટ્રમ્પના મંત્રીનો ખુલાસો

વોશિંગ્ટન, 9 જાન્યુઆરી 2026: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય સામાન પર ટેરિફ (આયાત શુલ્ક) વધારવાની સતત ધમકી આપી રહ્યા છે. જોકે, આ વિવાદ પાછળ માત્ર રશિયા પાસેથી તેલ ખરીદવાનું કારણ જ નથી, પરંતુ પીએમ મોદી દ્વારા ફોન ન કરવામાં આવતા ટ્રમ્પની ‘ઈગો’ હર્ટ […]

દેશના પ્રથમ સ્લીપર વંદે ભારતનો રૂટ, પીએમ નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે

નવી દિલ્હી 01 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ક્લાસ ટ્રેનને લીલી ઝંડી આપશે, જે કોલકાતા અને ગુવાહાટી વચ્ચે દોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ જાહેરાત કરી હતી. આ લોન્ચ આગામી 15-20 દિવસમાં, સંભવતઃ 18 કે 19 જાન્યુઆરીએ થવાની ધારણા છે. નવી ટ્રેનનું પરીક્ષણ અને પ્રમાણપત્ર પૂર્ણ થઈ […]

બિહાર બાદ હવે બંગાળમાં ભાજપના વિજયનો માર્ગ સાફ: PM મોદી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા અને પ્રવાસમાં શનિવારે કુદરતી અવરોધ સર્જાયો હતો. ભારે ધુમ્મસને કારણે વડાપ્રધાનનું હેલિકોપ્ટર તાહેરપુરમાં લેન્ડ થઈ શક્યું નહોતું. જોકે, વડાપ્રધાને જનતાને નિરાશ ન કરતા મોબાઈલ ફોન દ્વારા જ સભાને સંબોધિત કરી હતી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) તથા મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને પોતાના […]

ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હી ખાતે ભારતમાં નિયુક્ત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો કાર્યકાળ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ ગોર સાથે મુલાકાત કરી અને ભારત-અમેરિકા સંબંધોના વૈશ્વિક મહત્વ અંગે ચર્ચા કરી. ડૉ. જયશંકરે ગોરને તેમના […]

અમદાવાદમાં સમી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો

ભૂજથી સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોચ્યા વડાપ્રધાન મોદીને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા મોદી સાથે રોડ શોમાં મુખ્યમંત્રી પટેલ અને કેન્દ્રિય મંત્રી સી આર પાટિલ જોડાયા   અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન મોદી વડોદરા, દાહોદ અને ભૂજમાં રોડ શો અને જાહેર સભાને સંબોધન કર્યા બાદ […]

PM નરેન્દ્ર મોદીએ કેરળમાં રૂ. 8,800 કરોડના મૂલ્યના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું

કોચીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેરળના તિરુવનંતપુરમમાં 8,800 કરોડ રૂપિયાના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય ડીપવોટર બહુહેતુક દરિયાઈ બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું. ભગવાન આદિ શંકરાચાર્યની જન્મજયંતીના શુભ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ત્રણ વર્ષ પહેલાં, સપ્ટેમ્બરમાં, તેમને આદિ શંકરાચાર્યના પૂજનીય જન્મસ્થળની મુલાકાત લેવાનો લહાવો મળ્યો હતો. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે તેમના સંસદીય મતવિસ્તાર, કાશીમાં વિશ્વનાથ ધામ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં વનતારાની લીધી મુલાકાત

વડાપ્રધાન સોમનાથના દર્શન માટે થયા રવાના, સોમનાથમાં રોડ શો, દર્શન બાદ હાટ બજારનું લોકાર્પણ કરશે વડાપ્રધાન મોદી સોમવારે સાસણ ગીર અભયારણ્યની મુલાકાત લેશે રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. શનિવારે સાંજે વડાપ્રધાનનું જામનગરમાં આવી પહોંચતા વડાપ્રધાનનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.. જામનગર એરપોર્ટથી પાઇલટ બંગલા સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code