1. Home
  2. Tag "pm narendra modi"

અમદાવાદમાં સમી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો

ભૂજથી સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોચ્યા વડાપ્રધાન મોદીને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા મોદી સાથે રોડ શોમાં મુખ્યમંત્રી પટેલ અને કેન્દ્રિય મંત્રી સી આર પાટિલ જોડાયા   અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન મોદી વડોદરા, દાહોદ અને ભૂજમાં રોડ શો અને જાહેર સભાને સંબોધન કર્યા બાદ […]

PM નરેન્દ્ર મોદીએ કેરળમાં રૂ. 8,800 કરોડના મૂલ્યના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું

કોચીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેરળના તિરુવનંતપુરમમાં 8,800 કરોડ રૂપિયાના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય ડીપવોટર બહુહેતુક દરિયાઈ બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું. ભગવાન આદિ શંકરાચાર્યની જન્મજયંતીના શુભ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ત્રણ વર્ષ પહેલાં, સપ્ટેમ્બરમાં, તેમને આદિ શંકરાચાર્યના પૂજનીય જન્મસ્થળની મુલાકાત લેવાનો લહાવો મળ્યો હતો. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે તેમના સંસદીય મતવિસ્તાર, કાશીમાં વિશ્વનાથ ધામ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં વનતારાની લીધી મુલાકાત

વડાપ્રધાન સોમનાથના દર્શન માટે થયા રવાના, સોમનાથમાં રોડ શો, દર્શન બાદ હાટ બજારનું લોકાર્પણ કરશે વડાપ્રધાન મોદી સોમવારે સાસણ ગીર અભયારણ્યની મુલાકાત લેશે રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. શનિવારે સાંજે વડાપ્રધાનનું જામનગરમાં આવી પહોંચતા વડાપ્રધાનનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.. જામનગર એરપોર્ટથી પાઇલટ બંગલા સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં ગુજરાતની બે વખત મુલાકાતે આવશે

વડાપ્રધાન 3 માર્ચે સાસણમાં, તેમજ 7 અને 8 માર્ચે સુરત-નવસારીની મુલાકાતે આવશે, ગીરમાં 3000 કરોડના પ્રોજેક્ટ લાયનનું લોંચિંગ પીએમ કરશે સુરતમાં વડાપ્રધાનનો રોડ શો યોજાશે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી માર્ચ મહિનામાં ગુજરાતની બેવાર મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ગોઠવાય રહ્યો છે, જેમાં 3જી માર્ચ અને ત્યારબાદ 7મી માર્ચથી બે દિવસના પ્રવાસે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચે સુરતની મુલાકાતે આવશે

શહેરમાં પીએમ મોદીનો 3.5 કિમીનો રોડ શો યોજાશે 75,000 લાભાર્થીઓને NFSA યોજનાનો લાભ આપશે સીઆર પાટિલ અને હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 7મી માર્ચના રોજ સુરતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેરની મુલાકા દરમિયાન વડાપ્રધાન મોદીનો 3.5 […]

કૃત્રિમ બુદ્ધિ લોકોના જીવનને બદલી શકે છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પેરિસના ગ્રાન્ડ પેલેસ ખાતે આયોજિત કોન્ફરન્સમાં બોલતા, પીએમ મોદીએ કહ્યું, “શાસનનો અર્થ એ પણ છે કે બધા માટે, ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં, સુલભતા સુનિશ્ચિત કરવી. AI આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઘણું બધું સુધારીને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરી શકે છે.” પ્રધાનમંત્રીએ કહ્યું, ‘AI એવી દુનિયા બનાવવામાં મદદ કરી શકે છે જેમાં વિકાસ લક્ષ્યો તરફની […]

મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવા માટે ઉત્સુક છું: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર હું તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું. જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક સીઈઓનું એક સંમેલન છે. જ્યાં આપણે સમાવિષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે નવીનતા અને […]

નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે પીએમ નરેન્દ્ર મોદીને ફોન કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ મિસ્ટર ડિક શૂફનો ટેલિફોન કૉલ આવ્યો હતો. બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડ વચ્ચેની વિશ્વસનીય અને મૂલ્યવાન ભાગીદારી પર ભાર મૂક્યો હતો જે લોકશાહી અને કાયદાના શાસનમાં સહિયારા મૂલ્યો અને વિશ્વાસ પર આધારિત છે. તેઓએ પાણી, કૃષિ, આરોગ્યના ક્ષેત્રોમાં હાલના સહકારને વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી. […]

પીએમ નરેન્દ્ર મોદી રવિવારે વારાણસીમાં 1,300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઑક્ટોબરે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે, જ્યાં તેઓ લગભગ ₹1,300 કરોડના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વારાણસીના ડિવિઝનલ કમિશનર કૌશલ રાજ શર્માએ પુષ્ટિ કરી કે પીએમ મોદી વારાણસીથી 23 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેમણે કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે વારાણસીમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા […]

વડોદરામાં વાઘબારસના દિને PM નરેન્દ્ર મોદી લક્ષ્મી વિલાસ પેલેસમાં લેશે શાહી ભોજન

તાતાના ઍરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનનું પીએમ ઉદ્ઘાટન કરશે, ભારત-સ્પેન વચ્ચે મહત્ત્વના કરાર થશે, વડાપ્રધાનના આગમનને લઈ ચાલતી તડામાર તૈયારીઓ વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પર્વની પ્રારંભે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વાઘબારસે એટલે કે,  28 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી વડોદરામાં તાતા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનના ઉદ્ઘાટન સમારંભમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code