1. Home
  2. Tag "pm narendra modi"

PM નરેન્દ્ર મોદી અને બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા વચ્ચે બેઠક યોજાઈ

બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈની મુલાકાતે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બંદર સેરી બેગવાનમાં બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, તેઓ સુલતાન હાજી હસનલ બોલ્કિયાને મળીને ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે તેમની વચ્ચે […]

વિનેશ ફોગાટની ગેરલાયકાત મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીએ પીટી ઉષા સાથે વાત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષા સાથે ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવા પર વાત કરી હતી. પીએમ મોદીએ તેમની પાસેથી આ મુદ્દા અને વિનેશ ફોગાટના બહાર નીકળ્યા પછી ભારત પાસે ઉપલબ્ધ વિકલ્પો વિશે સીધી માહિતી માંગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ પીટી ઉષાને વિનેશના કેસમાં તમામ […]

દેશમાં PM તરીકે ત્રીજીવાર સત્તા સંભાળતા નરેન્દ્ર મોદીને ગુજરાતના મંત્રીમંડળે પાઠવ્યા અભિનંદન

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી-2024 બાદ આજે પ્રથમ રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં કેન્દ્રમાં N.D.A. ગઠબંધનની સરકાર બનતા અને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનતા સમગ્ર […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી મેથી બે દિવસ ગુજરાતમાં અડધો ડઝન ચૂંટણી જનસભાને સંબોધશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે પખવાડિયાથી ઓછો સમય બાકી રહ્યો છે. ભાજપે પોતાની રણનીતિ મુજબ સુરતની બેઠક બિનહરિફ મેળવી લીધી છે. બાકીની 25 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.1લીમેથી બે દિવસીય ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અને બે દિવસ દરમિયાન અડધો ડઝન […]

ભ્રષ્ટાચારનો અંત આવે ત્યારે વિકાસ શરૂ થાયની સાથે રોજગારની ઘણી તકો ઉભી થાય છેઃ નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રૂ. 34,400 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ માર્ગો, રેલવે, કોલસો, ઊર્જા અને સૌર ઊર્જા સહિત ઘણાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, […]

PM નરેન્દ્ર મોદી વડોદરામાં 10મી ફેબ્રુઆરીએ આદિવાસીઓના સંમેલનને સંબોધશે

વડોદરાઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. અને લોકસભાની તમમા 26 બેઠકો ભાજપના કબજામાં છે. આ વખતે ભાજપે તમામ 26 બેઠકો પાંચ લાખના માર્જિનથી જીતવા માટેનો નિર્ધાર કર્યો છે. ત્યારે આદિવાસીઓ વિસ્તારો પર ભાજપે વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાતના પ્રવાસે આવશે, ખેરાળુના ડભોડામાં જાહેર સભાને સંબોધશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન 30 ઓક્ટોબરે મહેસાણાના ખેરાલુ તાલુકાના ડોભાડા ખાતે જાહેર સભાને સંબોધશે. તેમજ જિલ્લામાં 4778 કરોડ કરતા વધારે રકમના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુર્હૂત વડાપ્રધાન હસ્તે કરાશે. વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના અગ્રણી અને […]

રોજગાર મેળો: પીએમ નરેન્દ્ર મોદીએ 51 હજાર ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા

દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશના હજારો યુવાનોને સરકારી નોકરીની ભેટ આપી છે. પીએમ મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 9મા રોજગાર મેળામાં જોડાયા હતા અને 51 હજાર યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્રો આપ્યા હતા. રોજગાર મેળામાં પીએમ મોદીએ સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર મેળવનારા યુવા ઉમેદવારોને સંબોધિત કર્યા હતા. ‘તમારા બધાના નવા […]

પીએમ નરેન્દ્ર મોદીએ વિશ્વ સંસ્કૃત દિવસ પર શુભેચ્છા પાઠવી

દિલ્હી: આજે વિશ્વ સંસ્કૃત દિવસ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ભારતનો સંસ્કૃત સાથે ખૂબ જ ખાસ સંબંધ છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું,“विश्व संस्कृतदिवसे मम बधाईः। अहं सर्वान् अभिनन्दमि ये एतदर्थं भावुकाः सन्ति। संस्कृतेन सह भारतस्य संबन्धः विशिष्टः। “વિશ્વ સંસ્કૃત દિવસની શુભેચ્છાઓ. હું તે બધાની પ્રશંસા કરું […]

બેંગલુરુ પહોંચ્યા પીએમ મોદી,’જય વિજ્ઞાન-જય અનુસંધાન’ના લગાવ્યા નારા

બેંગલુરુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના બે દેશોના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ બેંગલુરુના એચએએલ એરપોર્ટ પર પહોંચ્યા. અહીં જનતાને સંબોધિત કરતા પીએમ મોદીએ એક નવું સૂત્ર આપ્યું- ‘જય વિજ્ઞાન-જય અનુસંધાન’. હવે વડાપ્રધાન મોદી ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પલેક્સમાં ચંદ્રયાન-3 મિશનમાં સામેલ આઈએસઓઆર ટીમના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code