PM વિશ્વકર્મા યોજના પશ્ચિમ બંગાળમાં શરૂ કરાશે
નવી દિલ્હી, 23 મે 2026: PM Vishwakarma Yojana ભારત સરકારના MSME મંત્રાલયના અધિક સચિવ અને ડેવલમેન્ટ કમિશનર (MSME) ડૉ. રજનીશે પશ્ચિમ બંગાળ સરકારના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં PM વિશ્વકર્મા યોજના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ યોજના ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા 17 સપ્ટેમ્બર, 2023ના રોજ […]


