1. Home
  2. Tag "poor response"

ગાંધીનગરમાં ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ’ અભિયાનને મળ્યો નબળો પ્રતિસાદ,

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે લોક જાગૃતિના પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં મતદાતાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ચૂંટણી પંચે ખાનગી કેબ સાથે કરાર કરી ‘ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ’ અભિયાન શરૂ કર્યુ હતું. જેમાં રવિવાર સુધી માત્ર 7 મતદાતાઓએ રજિસ્ટ્રેશન કરાવતા આ અભિયાનનો લગભગ ફિયાસ્કો થયો છે. પાટનગરના […]

રાજકોટ-અમદાવાદ વચ્ચે શરૂ કરાયેલી ફ્લાઈટને નબળો પ્રતિસાદ, પુરતો ટ્રાફિક મળતો નથી

રાજકોટઃ શહેરના ઈન્ટર નેશનલ એરપોર્ટ કાર્યરત થયા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. જો કે હજુ ઈન્ટરનેશનલ એકપણ  ફ્લાઈટ્સ શરૂ થઈ નથી. પણ મુંબઈ, દિલ્હી સહિત ફ્લાઈટ્સ સેવા શરૂ કરવામાં આવી છે.  જેમાં એકાદ મહિનાથી રાજકોટ-અમદાવાદની ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે. તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. આ રૂટની ફ્લાઈટને પુરતા પ્રવાસીઓ જ મળતા […]

ગાંધીનગરમાં ટેક્સ રિબેટ યાજનાને નબળો પ્રતિસાદ, 50 ટકાથી ઓછા વેરા વસુલાયા

ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટે રિબેટ યોજના અમલી બનાવી હતી. પણ તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ચાલુ વર્ષે પ્રથમથી જ પ્રોપર્ટી ટેક્સ વસૂલાતમાં ધાંધિયા થવાને કારણે યોગ્ય સફળતા મળી નથી. એક મહિનો લંબાવાયેલી વેરા વળતર (રિબેટ) યોજના 30 જૂને પૂરી થવા આડે માત્ર 4 દિવસ બાકી રહ્યા છે છતાં હજુ સુધી […]

અમદાવાદ સહિત મહાનગરોમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો છતાં ઈમ્પેક્ટ ફીના કાયદાને નબળો પ્રતિસાદ,

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટેના ઈમ્પેક્ટ ફીના બીલને સર્વાનુંમતે બહાલી આપવામાં આવી છે. અગાઉ પણ 2012થી 2918 દરમિયાન કાયદો અમલમાં હતો ત્યારબાદ વટહુક્મ દ્વારા ઈમ્પેક્ટ ફીને કાયદો યથાવત રાખવામાં આવ્યો હતો. આ કાયદાને અમદાવાદ સહિતના મહાનગરોમાં યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. બીજી બાજુ ગેરકાયદે બાંધકામો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. કહેવાય છે […]

રાજકોટમાં ગેરકાયદે બાંધકામો રેગ્યુલર કરવાના ઈમ્પેક્ટ ફીના કાયદાને નબળો પ્રતિસાદ

રાજકોટઃ  રાજ્યના મહાનગરોમાં ગેરકાયદે બાંધકામોને રેગ્યુલર કરવા માટે રાજ્ય સરકારે વિધાનસભામાં ઈમ્પેક્ટ ફીનો કાયદો ઘડ્યો હતો. જેમાં ગેરકાયદે બાંધકામોને રેગ્યુલર કરવામાં આવે છે. પરંતુ આ ઈમ્પેક્ટ ફી યોજનાને રાજકોટ શહેર યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. લોકોને પોતાના ગેરકાયદે બાંધકામોને નિયમબદ્ધ કરવામાં કોઈ રસ દેખાતો નથી. દોઢ મહિનામાં માત્ર 150 જેટલી જ અરજીઓ આવી છે. જ્યારે શહેરમાં […]

અમદાવાદ શહેરમાં પરકોલેટીંગ વેલ યોજનાને સોસાયટીઓમાંથી મળ્યો નબળો પ્રતિસાદ

અમદાવાદઃ શહેરમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા જાય છે. ભવિષ્યમાં પાણીની કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે પરકોટિંગ વેલ યોજના બનાવવામાં આવી છે. તમામ સોસાયટીઓને 80-20ની યોજનાનો લાભ આપવાની જાહેરાત પણ કરાવામાં આવી હતી પરંતુ આ યોજનાને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. શહેરમાંથી માત્ર 16 જેટલી સોસાયટીઓ જ આ યોજનાનો લાભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code