1. Home
  2. Tag "Popular News"

ગુજરાત વિકાસ મોડેલ’ કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં સ્વીકૃત બન્યુ છેઃ અમિત શાહ

ગાંધીનગર, 28 મે, 2026 : ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આજે સોનીપુર ખાતે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં રૂ. ૩૪૦ કરોડના ૮૪ જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્વે બંને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આજે યોજાયેલાં આ […]

અમદાવાદમાં સુભાષબ્રિજના સમારકામને લીધે બ્રિજ નીચેનો પૂર્વ બાજુનો રોડ બંધ કરાયો

અમદાવાદ, 28 મે, 2026 :  East side road under the bridge closed due to repairs શહેરના સુભાષબ્રિજના સુભાષ બ્રીજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રીજના ડિમોલિશનની કામગીરી હાલ પ્રગતિમાં છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહનચાલકો અને રાહદારીઓની સલામતી માટે ટ્રાફિક વ્યવસ્થામાં મહત્ત્વના ફેરફાર કરવામાં […]

અમદાવાદ સિવિલમાં બ્રેઇનડેડ મહિલાના અંગદાનથી ૩ દર્દીને મળ્યું જીવનદાન

અમદાવાદ, 28 મે, 2026 : 3 patients got life-saving treatment through organ donation  શહેરની સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, “કહેવાય છે કે ‘ગુપ્તદાન’ એ સૌથી મોટું દાન છે, અને જ્યારે આ દાન કોઈની જિંદગી બચાવવા માટે થાય ત્યારે તે ઈશ્વરીય કાર્ય બની જાય છે.” અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવો જ એક […]

બનાસકાંઠાના ગઢ વિસ્તારમાં 17 લાખની કિંમતનું શંકાસ્પદ ઘી પકડાયું

પાલનપુર, 28 મે, 2026 :સSuspicious amount of ghee worth Rs 17 lakhs seized બનાસકાંઠામાં નકલી ઘી બનાવવાનો કારોબાર વધતો જાય છે. અગાઉ પણ સમયાંતરે નકલી ઘીનો મોટો જથ્થો પકડાયો હતો. ત્યારે જિલ્લાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), પાલનપુર દ્વારા શંકાસ્પદ ઘી ભરેલું એક પીકઅપ ડાલું ઝડપી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં કુલ […]

બિમારીને લીધે 8 સિંહના મોત બાદ ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ જસાધાર રેન્જ પહોંચ્યા

ગાંધીનગર, 28 મે, 2026 : Senior forest officials reach Jasadhar range અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં એક પછી એક એમ 8 સિંહોના બિમારીને કારણે મોતથી ગાંધીનગરથી ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓની ટીમો ગીર પહોંચી છે. હાલમાં અનેક સિંહોને ઓબ્ઝર્વેશન પર એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે. ગીરમાં સિંહબાળના મૃત્યુના પગલે […]

સુરતના વરાછા વિસ્તારમાં નવનિર્મિત બ્રિજના લોકાર્પણનું મૂહુર્ત મળતુ નથી

સુરત, 28 મે, 2026 : Bridge inauguration date not available શહેરના વરાછા વિસ્તારમાં હીરાબાગ જંક્શન પાસે ટ્રાફિકની સમસ્યા નિવારવા રૂપિયા 16.43 કરોડના ખર્ચે વલ્લભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર પર નવો કનેક્ટિંગ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બનીને તૈયાર થયાને પખવાડિયાનો સમય વિતિ ગયો છે. છતાં ઉદઘાટન માટે નેતાઓનો સમય મળતો ન હોવાથી નવ નિર્મિત […]

અમદાવાદમાં ફાયરિંગ કેસમાં નિવૃત ડીવાયએસપીએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો

અમદાવાદ, 28 મે, 2026 : Retired DySP creates ruckus in police station in firing case શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શીવરંજની નજીક ગઈકાલે જમીનના વિવાદમાં નિવૃત ડીવાયએસપીએ 5 રાઉન્ડ પાયર કર્યા હતા. આ બનાવમાં સેટેલાઈટ પોલીસેનિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની ધરપકડ બાદ તેને પોલીસ સ્ટેશનમાં લઈ જવાતા અશોકસિંહે હોબાળો કર્યો હતો. નિવૃત ડીવાયએસપીને મીડિયા સમક્ષ આવવા […]

ગુજરાતમાં 147 જળાશયો અડધા ખાલી, વરસાદ ખેંચાશે તો પાણીની સમસ્યા સર્જાશે

ગાંધીનગર , 28 મે, 2026 : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને ચોમાસાના વિધિવત આગમનને હવે પખવાડિયાથી વધુ સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્યના 207 જળાશયોમાંથી 147 જળાશયોમાં 50 ટકાથી ઓછો ફાણીનો પુરવઠો બચ્યો છે. એટલે જો મેઘરાજાના આગમનમાં વિલંબ થશે તો પાણીની સમસ્યા સર્જાવવાની દહેશત છે. જોકે સરદાર સરોવર નર્મદા ડેમમાં […]

ગાંધીનગર જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી રાજસ્થાનની ગેન્ગના ત્રણ શખસો પકડાયા

ગાંધીનગર, 28 મે, 2026 : Three members of a Rajasthan gang involved in temple thefts arrested  જિલ્લામાં મંદિરોમાં ચોરીના બનાવો વધતા પોલીસે ચોર ટોળકીને પકડવા માટે તપાસ હાથ ધરી હતી. દરમિયાન  ગાંધીનગર LCBએ આંતરરાજ્ય ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનની ગેન્ગના ત્રણ શખસોની ધરપકડ કરીને પોલીસે મંદિરોમાં થયેલી 3 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ […]

સૌરાષ્ટ્ર યુનિમાં કોરોના કાળમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓની માગ અંતે સ્વીકારાઈ

રાજકોટ, 28 મે, 2026 : The demand of students who failed during the Corona period was finally accepted સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2019માં એટલે કે કોરોના કાળ દરમિયાન પ્રવેશ મેળવનારા જે વિદ્યાર્થીઓ અત્યારે એક કે બે વિષયમાં નાપાસ થવાને કારણે ડિગ્રી મેળવવાથી વંચિત રહી ગયા છે, તેમને પાસ થવા માટે છેલ્લી તક આપવાની માંગ સાથે  NSUI […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code