1. Home
  2. Tag "posetive case"

ભારતમાં કોવિડ-19 કાબુમાં, અત્યાર સુધીમાં 92 કરોડ કોરોના ટેસ્ટ કરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના ઉપર સરકારે કાબુ મેળવ્યો છે, બીજી તરફ રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં કોરોનાની રસીના 221 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અત્યાર સુધીમાં કુલ 91.64 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ 19 ઉપર […]

કોરોનાઃ અમદાવાદમાં 80 અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગની વ્યવસ્થા, ટેસ્ટ પોઝિટીવીટી દર વધ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. મેગાસિટી અમદાવાદમાં જ 10 દિવસમાં ત 150 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા મનપા તંત્ર એકશનમાં આવ્યું છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં લગભગ 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપર […]

કોરોના મહામારીઃ નવા 42766 પોઝિટિવ કેસ નોંધાયા, 4.10 લાખ એક્ટિવ કેસ

દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમજ છેલ્લા કેટલાક દિવસથી સતત 40 હજારથી વધારે કેસ દરરોજ સામે આવી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં કોરોનાના નવા 42766 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. બીજી તરફ 38 હજારથી વધારે દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા […]

ભારતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યુઃ 46 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં

દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કોરોના વાયરસના કેસથી રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં 46 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. કેરળમાં સૌથી વધારે 31 હજારથી વધારે કેસ નોંધાયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 24 કલાક દરમિયાન 34 હજાર જેટલા દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં હતા. દેશમાં […]

ભારતઃ અત્યાર સુધી 3.15 કરોડ લોકોએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 97.53 ટકા

દિલ્હીઃ દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી છે જેથી પોઝિટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે પરત ફરી રહ્યાં છે. 24 કલાકમાં કોરોનાના 36,401  પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેની સામે 39157 દર્દીઓ સાજા થયાં હતા. દેશમાં અત્યાર સુધીમાં 3.15 કરોડ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે. દેશમાં […]

કોરોના સંકટઃ 48 ટકા માતા-પિતા સંતાનોને રસી વિના નથી મોકલવા માંગતા સ્કૂલ

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન ફરીથી ધબકતું થયું છે. તેમજ કેટલાક રાજ્યોમાં સ્કૂલોમાં ઓફલાઈન વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ બાળકો માટે કોરોનાની રસીની ટ્રાયલ ચાલી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ થવાની શકયતા છે. તેમજ ત્રીજી લહેર બાળકોને અસર કરશે તેવી અટકળો […]

કોરોના વાયરસઃ સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી અમદાવાદમાં 1.60 લાખ બાળકોનો કરાયો સર્વે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતા પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સીએમ રૂપાણી સરકારે આગોતરુ આયોજન કર્યું છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન અમદાવાદ જિલ્લામાં 1.60 લાખ બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 1600 જેટલા બાળકોમાં નબળાઈ, કુપોષણ સહિતના […]

ભારતમાં સતત ઘટી રહ્યાં છે કોરોનાના કેસ, 3.32 લાખ એક્ટિવ કેસ

દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ હવે ધીરે-ધીરે ઓછુ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનો હિસ્સો ઘટીને 3.34 ટકા થઈ ગયો છે. તેમજ છેલ્લા 17 દિવસમાં દરરોજ 40 હજારથી ઓછા પોઝિટિવ કેસ નોંધાય છે. જેની સામે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. દેશના હાલ 3.32 લાખ એક્ટિવ દર્દી હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code