1. Home
  2. Tag "Pradhan mantri awas yojana"

ગુજરાતના 2026-27ના બજેટ વિશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ શું કહ્યું? જાણો

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – Gujarat’s budget for 2026-27 ‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ’ ના મંત્રને જ અનુસરતા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27 માટે ₹4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું છે. આ બજેટ સાડા 6 કરોડ ગુજરાતની જનતાની આશાઓનું પ્રતિબિંબ છે, જેમાં ગયા વર્ષ કરતા 10.2% નો વધારો કરવામાં આવ્યો […]

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદે રહેતા 33 ભાડૂઆતો પકડાયા

ભાવનગર, 11 ફેબ્રુઆરી 2026:  શહેરમાં આર્થિકરીતે નબળા વર્ગના અને ઘર વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો ફાળવવામાં આવ્યા છે. પણ મકાનો જે લાભાર્થીઓને ફાળવાયા હતા, તેમને મકાનો અન્ય લોકોને ભાડે આપી દીધા હતા. એટલે કેટલાક મકાનોમાં મુળ લાભાર્થીઓ રહેતા ન હોવાની ફરિયાદો મળતા શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તરસમિયા રોડ પર આવેલા પ્રધાનમંત્રી આવાસ […]

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદે રહેતા રહિશો સામે કડક કાર્યવાહી કરાશે

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: શહેરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મકાનો ફાળવવામાં આવ્યા છે. આવાસ યોજનામાં એલોટ થયેલા મકાનો મળ્યા બાદ કેટલાક લોકોએ મકાનો ભાડે આપી દીધા હોવાની ફરિયાદો ઊઠી છે. કેટલાક લોકોએ મકાનો બારોબાર વેચી પણ દીધા છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આવાસ યોજનામાં તપાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવી […]

પ્રધાનમંત્રી આવાસ યોજનાઃ અમદાવાદમાં 133.42 કરોડના આવાસોનું નિર્માણ કરાયું

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના નિકોલ ખાતેથી તેઓ રૂ. 133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ અમલમાં આવેલા આ પ્રોજેક્ટથી સ્લમ વિસ્તારોમાં રહેતા પરિવારોને આધુનિક સુવિધાઓ સાથે પોતાનાં સપનાનું નવું ઘર મળશે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અને […]

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓને વધારાની સહાય અપાશે

ગાંધીનગરઃ ગ્રામીણ વિસ્તારના ઘરવિહોણા પરિવારોનું “પોતાના ઘરના ઘરનું” સ્વપ્ન સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી “પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ” અમલમાં મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ આવાસના નિર્માણ માટે અપાતી સહાયમાં વધારો કરવાનો જનહિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી […]

અમદાવાદના ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નકલી લેટરથી મકાનો ફાળવાયા

નકલી પઝેશન લેટર બનાવીને 21 સભ્યોને મકાનો એલોટ કરી દીધા પોલીસે કૌભાંડમાં એક શખસની ધરપકડ કરી એએમસીના અધિકારી અને કર્મચારીઓની સંડાવણીની શંકા અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગોતા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે. આ યોજનામાં શહેરના મકાન વિહોણા ગરીબ પરિવારોને ડ્રો કરીને મકાનોની ફાળવણી કરવામાં આવે છે. જેના માટે ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી […]

ગુજરાતઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9 વર્ષમાં 14 લાખ આવાસોનું નિર્માણ કરાયું

અમદાવાદઃ દેશના લાખો લોકો છે જેમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વરદાન સાબિત થઈ છે. આનો શ્રેય આપણાં દૂરંદેશી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે, જેમણે વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી અને તેના દ્વારા છેલ્લા 9 વર્ષોમાં અનેક લોકોને આવાસની સુવિધા પૂરી પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવ્યું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના […]

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ લીધાના એક દિવસ બાદ સોમવારે પહેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લીધો. કેબિનેટે તેના પ્રથમ નિર્ણયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે લાયક પરિવારોની સંખ્યામાં વધારો થવાથી ઊભી થતી આવાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 3 કરોડ […]

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 11.56 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થયું

અમદાવાદઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 11.56 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં […]

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2000થી વધુ મકાનોનો ડ્રો પખવાડિયામાં કરાશે

અમદાવાદઃ શહેરમાં નબળા વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના ગોતા, સોલા અને ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં LIG પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2000થી વધુ મકાનોનો ડ્રો આગામી 15 દિવસમાં કરવામાં આવશે.  મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીમાં છેલ્લા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનો ડ્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code