1. Home
  2. Tag "Pradhan Mantri Jan Dhan Yojana"

પ્રધાનમંત્રી જન ધન યોજનાના છે ઘણા ફાયદા,કોણ ખોલી શકે છે જન ધન ખાતું?

દિલ્હી: કેન્દ્ર સરકારે દેશના તમામ નાગરિકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવા માટે પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ 5 કરોડથી વધુ લોકોએ તેમના જનધન ખાતા ખોલાવ્યા છે. તો આવો આ યોજના વિશે વિગતવાર જાણીએ. કોઈપણ ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં જન ધન ખાતું ખોલાવવું પડશે. આ યોજના […]

પ્રધાનમંત્રી જનધન યોજનાના 8 વર્ષ પૂર્ણઃ 56 ટકા મહિલાઓ ખાતા ધારક જેને મળે છે સીધો લાભઃ નાણામંત્રી સીતારમણ

પ્રધાનમંત્રી જનધન યોજનાને પૂર્ણ થયા 8 વર્ષ આ પ્રસંગે નાણામંત્રી સીતારમણે  બેંકિગ સેવાની માહિતી આપી 56 ટકા મહિલાઓ જનધન ખાતા ઘારક મહિલાઓને મળે છે સીધે સીધો લાભ દિલ્હીઃ-  દેશમાં બેકિંગ ક્ષે્તરમાં ઘણા લાભદાયક પરિવર્તન આવી રહ્યા છે, અવનવી યોજનાઓ કેન્દ્ર વિકસાવી રહ્યું છે ત્યારે આજ રોજ પ્રધાનમંત્રી જન ધન યોજનાના 8 વર્ષ પૂર્ મથયા છે.. […]

પ્રધાનમંત્રી જન ધન યોજનાને 7 વર્ષ પૂર્ણઃ 43.04 કરોડ લાભાર્થીઓને બેંકિંગની સુવિધાઓ મળી

દિલ્હીઃ પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય )ની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ, 2014ના રોજ તેમના સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી હતી. જ્યારે એ વર્ષે 28 ઓગસ્ટના રોજ આ કાર્યક્રમ શરૂ થયો હતો, ત્યારે પ્રધાનમંત્રીએ આ પ્રસંગને નાણાકીય રીતે નુકસાનકારક ચક્રમાંથી ગરીબોને છોડાવવાની ઉજવણીનો એક પ્રસંગ ગણાવ્યો હતો. આ યોજનાને સાત વર્ષ પૂર્ણ થયાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code