1. Home
  2. Tag "prayagraj"

પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર મહાકુંભનો ભવ્ય પ્રારંભ, એક કરોડથી વધારે લોકોએ કુંભ સ્નાન કર્યું

પોષી પૂનમના દિવસે પ્રયાગરાજ ખાતે પવિત્ર સ્નાન દ્વારા મહાકુંભનો શુભારંભ થયો છે. 144 વર્ષ બાદ ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો હોવાથી આ કુંભમેળાનું આગવું માહાત્મય છે. ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભના પ્રથમ સ્નાન માટે દેશ વિદેશથી આવેલા શ્રધ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી.મહાકુંભમાં આશરે 40 કરોડ લોકો ઉમટી પડે તેવી શકયતા છે.  મહાકુંભમાં પ્રથમ દિવસે બપોર સુધીમાં […]

મહાકુંભઃ પ્રયાગરાજમાં આ પદ્ધતિનો ઉપયોગ કરીને તંત્રએ ઉભુ કર્યું ગાઢ જંગલ

પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશન મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને શહેરના ઘણા ભાગોમાં ગાઢ જંગલો ઉગાડી રહ્યું છે. કોર્પોરેશને છેલ્લા બે વર્ષમાં શહેરમાં 55,800 ચોરસ મીટરના વિસ્તારમાં 10 થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ કર્યું છે. નૈની ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 63 પ્રજાતિઓના લગભગ 1.2 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જ્યારે શહેરના સૌથી […]

મહાકુંભનું કેન્દ્ર બિંદુ પ્રયાગરાજ ઇતિહાસ અને અધ્યાત્મમાં ડૂબેલું શહેર

મહાકુંભનું કેન્દ્ર બિંદુ પ્રયાગરાજ ઇતિહાસ અને અધ્યાત્મમાં ડૂબેલું શહેર છે. તીર્થસ્થાન તરીકે આ શહેરનું મહત્વ, જેને યોગ્ય રીતે ‘તીર્થરાજ’ અથવા યાત્રાધામ સ્થળોનો રાજા નામ આપવામાં આવ્યું છે, તેનું પ્રાચીન ગ્રંથો અને પ્રવાસવર્ણનોમાં સારી રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. 7મી સદીમાં ભારતની મુલાકાતે આવેલા ચીનના પ્રવાસી ઝુઆનઝેંગે પ્રયાગરાજને અપાર પ્રાકૃતિક સૌંદર્ય, સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ઊંડાણનો પ્રદેશ […]

મહાકુંભ પ્રયાગરાજનો પૂર્ણિમાની તિથિ અને મહાશિવરાત્રી સાથે શું સંબંધ છે?

મહાકુંભ એ વિશ્વના સૌથી મોટા, સૌથી જૂના અને ધાર્મિક તહેવારોમાંનો એક છે. જે ધર્મ, આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું આધ્યાત્મિક પ્રતીક છે. મહાકુંભનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે, જેનું મૂળ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઊંડાણમાં છે. આધુનિક યુગની અંધાધૂંધીમાં લાખો લોકોને એકસાથે લાવનારી શાંતિપૂર્ણ ઘટના પણ છે. મહાકુંભમાં, લાખો યાત્રાળુઓ પવિત્ર નદીમાં સ્નાન કરે છે જેથી તેઓ […]

પ્રયાગરાજઃ કુંભ મેળાની તડામાર તૈયારીઓ, 43 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી શકયતા

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર 2025 માં 12 વર્ષ બાદ મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન કરવામાં આવશે. મહાકુંભની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મહાકુંભ મેળામાં લગભગ 43 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે અને સંગમથી મહાકુંભ સુધીની તમામ વિકાસ પ્રવૃત્તિઓ […]

પ્રયાગરાજઃ મહાકુંભ 2025 પહેલા ઐતિહાસિક મંદિરોના જીર્ણોદ્ધારને પ્રાથમિકતા અપાશે

લખનૌઃ મહાકુંભના એડિશનલ ફેર ઓફિસરે જણાવ્યું હતું કે મહાકુંભ 2025ની તૈયારીના ભાગરૂપે યોગી સરકારે પ્રયાગરાજના ઐતિહાસિક મંદિરોના જીર્ણોદ્ધારને પ્રાથમિકતા આપી છે અને તેમનું જીર્ણોદ્ધાર હવે લગભગ પૂર્ણ થઈ ગયું છે. તાજેતરમાં, લખનૌમાં યોજાયેલી મહાકુંભ સમીક્ષા બેઠકમાં, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે આ પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા […]

પ્રયાગરાજ: માઘ મેળાના અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પર લાખો ભક્તોએ ગંગામાં ડૂબકી લગાવી

પ્રયાગરાજઃ માઘ મેળાના અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પર શુક્રવારે સવારે લગભગ છ લાખ લોકોએ અહીં ગંગા અને પવિત્ર સંગમમાં આસ્થાપૂર્વક ડૂબકી લગાવી હતી. માઘ મેળા પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે આજે સવારથી જ સંગમ વિસ્તારમાં સ્નાન કરનારાઓનું આવવાનું ચાલુ છે અને સવારે 10 વાગ્યા સુધી લગભગ છ લાખ લોકોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું. […]

અહેમદ બંધુઓની હત્યા બાદ પ્રયાગરાજમાં પોલીસ બંદોબસ્ત વધારાયો, ઉત્તર પ્રદેશમાં હાઇએલર્ટ જાહેર

પ્રયાગરાજ, ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ આજે પ્રયાગરાજ માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અસત અહેમદ ના એન્કાઉન્ટરના ગણતરીના કલાકો બાદ જ તેના પિતા અતિક અને અશરફ ની હત્યા કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. ઉત્તર પ્રદેશમાં હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત […]

અતિક અને અશરફની હત્યા કરનાર 3 હુમલાખોરની અટકાયત

લખનઉ, ઉત્તર પ્રદેશના મુખ્ય ગુનેગાર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદ ની આજે રાતના 3 હુમલાખોરોએ પોલીસની ઉપસ્થિતિમાં અંધાધુન ફાયરિંગ કરીને તંત્ર દોડતું થઈ ગયું હતું બંને ગુનેગાર ની હત્યા કર્યા બાદ ત્રણેય હુમલા કોરોએ પોલીસ સમક્ષ સરંદર પણ કરી દીધું હતું આ ઘટનામાં એક પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે. […]

માઘ મેળો 2023: પ્રયાગરાજમાં મૌની અસમાવસ્યા પ્રસંગ્રે 85 લાખ ભક્તોએ ગંગામાં ડુબકી લગાવી

લખનૌઃ મૌની અમાવસ્યા નિમિત્તે યુપીના પ્રયાગરાજમાં માઘ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પ્રયાગરાજના સંગમ કિનારે મૌની અમાવસ્યાના અવસર પર લગભગ 85 લાખ લોકોએ સ્નાન કર્યું હતું. જો કે, પ્રયાગરાજ જિલ્લા વહીવટીતંત્રને આશા છે કે, એક કરોડ લોકોએ સંગમ કિનારા ઉપર ડુબકી લગાવી હશે. આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા ભક્તો પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code