આરોગ્યને લગતી આ સમસ્યાથી પીડિત વ્યક્તિઓએ ઘીથી અંતર જાળવવું જોઈએ
ભારતીય ભોજનમાં ઘીનો ઉપયોગ ખૂબ જ સામાન્ય છે. લગભગ દરેક ઘરમાં રોજિંદા ખોરાકમાં ઘી ઉમેરવામાં આવે છે. ઘી ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. પરંતુ અમુક પરિસ્થિતિઓમાં, તેને ખાવાથી ગેરફાયદા પણ થઈ શકે છે. જો વ્યક્તિ ચોક્કસ રોગોથી પીડાતી હોય, તો તેને ઘીનું સેવન ટાળવાની સલાહ આપવામાં આવે છે. • ઘીની આડઅસરો ઘી ખાવાથી ઘણી […]