1. Home
  2. Tag "Process"

CBIC દ્વારા GST નોંધણી માટેની અરજીઓની પ્રક્રિયા માટે સુધારેલી સૂચનાઓ જારી કરાઈ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC), મહેસૂલ વિભાગ, નાણા મંત્રાલયને GST નોંધણી પ્રક્રિયા દરમિયાન અરજદારોને પડતી મુશ્કેલીઓ અંગે ઘણી ફરિયાદો મળી છે, મુખ્યત્વે અધિકારીઓ દ્વારા વધારાના દસ્તાવેજોની માંગણી કરતા પ્રશ્નોના કારણે છે. આ ફરિયાદોને દૂર કરવા અને GST નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે, CBIC એ અધિકારીઓને 17 એપ્રિલ, 2025ના રોજ GST […]

ગુજરાતઃ પોલીસ વિભાગમાં 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ભરતીની પ્રક્રિયા ઓગસ્ટ-સપ્ટેમ્બરથી શરૂ થશે

અમદાવાદઃ દેશના રાજ્યોમાં કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત, જાનમાલને થતા નુકસાન, પોલીસની ભૂમિકા અને સંખ્યાબળ સહિતના મુદ્દાને લઇ હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો PILમાં સરકાર તરફથી હાઇકોર્ટ સમક્ષ પોલીસ ભરતીને લઇને વધુ વિગતો રજૂ કરાઇ હતી.પોલીસ વિભાગની ખાલી કૂલ 25,660 જગ્યાઓ પૌકી 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ભરતીની પ્રક્રિયા ઓગસ્ટ-સપ્ટેમ્બરથી શરૂ થશે. આ અંગેની જાહેરાત પણ બહાર […]

સંબંધ સુધારવાની પ્રક્રિયા ઝડપી બનાવવા ભારત અને ચીન સહમત થયા

નવી દિલ્હીઃ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રિ ચીનના પ્રવાસે છે. તેમણે બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા. આ દરમિયાન, એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ચીન-ભારત સંબંધોમાં સુધારાની પ્રક્રિયા ઝડપી બની છે. તેમના મતે, ગયા વર્ષે કાઝાનમાં પીએમ મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત પછી, તમામ સ્તરે સકારાત્મક વાતચીત થઈ છે. બેઠક […]

વન નેશન વન ઈલેક્શન પર જેપીસી બનાવવાની પ્રક્રિયાનો આરંભ

સમિતિના સભ્યો માટે તમામ પક્ષો પાસે નામ મગાવાયા કિરેન રિજિજુએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં નવી દિલ્હીઃ વન નેશન વન ઈલેક્શન પર જેપીસી બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સમિતિના સભ્યો માટે તમામ પક્ષો પાસેથી નામ માંગ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “પીએમ મોદીએ બાબા સાહેબ આંબેડકરના સપનાને સાકાર કરવા […]

રોમાનિયા: કોર્ટે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા રદ કરી

રોમાનિયાની બંધારણીય અદાલત (સીસીઆર) એ સમગ્ર રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાને રદ કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના બીજા રાઉન્ડના માત્ર બે દિવસ પહેલા શુક્રવારે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીમાં મુખ્ય મુકાબલો અપક્ષ ઉમેદવાર કેલિન જ્યોર્જસ્કુ અને સેવ રોમાનિયા યુનિયનના નેતા એલેના લાસ્કોની વચ્ચે છે. સેન્ટ્રલ ઇલેક્ટોરલ બ્યુરો દ્વારા ગયા અઠવાડિયે જાહેર કરાયેલા પ્રમુખપદની ચૂંટણીના […]

અમદાવાદના ઈ-રેડિએશન પ્લાન્ટમાંથી પ્રોસેસ થયેલી 215 ટનથી વધુ કેરી અમેરિકા પહોંચી

અમદાવાદઃ ગુજરાતની સુપ્રસિદ્ધ જૂનાગઢના તાલાળા ગીરની કેસર કેરીનો સ્વાદ અને સુગંધ છેક અમેરિકા પહોંચે છે. કેસર કેરી પકવતા ખેડૂતોની મહેનતને ડોલરથી પોંખવાની આ સમગ્ર પ્રક્રિયામાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો પુરૂષાર્થ પણ સામેલ છે. કારણ કે, યુએસએફડી અર્થાત યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયત કરેલા માપદંડોથી બગીચામાં ઉછેરવામાં આવેલી કેરીનું ઈ-રેડિયેશન અને ક્વોલિટી કંટ્રોલની પ્રોસેસ […]

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ

ભારતના ચૂંટણી પંચે સત્તાવાર રીતે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે એક પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે, “પંચે સંઘની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટેની ચૂંટણીની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી છે. જમ્મુ અને કાશ્મીરનો પ્રદેશ માર્ક્સ (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ના પેરા 10B હેઠળ સામાન્ય ચિહ્નની ફાળવણી માટેની અરજીઓને […]

જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશેઃ ચૂંટણીપંચ

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે લોકસભા અને વિધાનસભા ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તેનો પણ તેમણે જવાબ આપ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, “ચૂંટણી પંચ બહુ […]

લોકસભા ચૂંટણીઃ મત ગણતરી 4 જૂને હાથ ધરાશે, જાણો મત ગણતરીની પ્રકિયા…

ગુજરાતમાં 7મી મેના રોજ યોજાયેલી લોકસભાની 25 બેઠકો તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટાની ચૂંટણીની મતગણતરી તા.4થી જુનને મંગળવારના રોજ યોજાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે જેમાં સુરતની બેઠક બીન હરિફ બની હતી. સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરિફ વિજેતા જાહેર થયા હતા. એટલે ભાજપે લોકસભાની ચૂંટણીમાં દેશમાં પ્રથમ બેઠક બિન હરિફ મેળવી […]

સેનાએ શિક્ષણ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય સાથે સર્વગ્રાહી કૌશલ્ય પ્રમાણપત્રની પ્રક્રિયા શરૂ કરીઃ આર્મી ચીફ

અમદાવાદઃ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ નવી દિલ્હીના માણેકશો સેન્ટરમાં આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ દેશની સમૃદ્ધિમાં ભૂતપૂર્વ સૈનિકોના અમૂલ્ય યોગદાન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સૈન્ય જીવનને અલવિદા કહ્યા પછી, રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાઓ સમાપ્ત થતી નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code