1. Home
  2. Tag "procession"

‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ગુજરાત યુનિ.ના પ્રથમ વખતના યુવા મતદારોએ અનોખી શોભાયાત્રા યોજી

અમદાવાદઃ આજે ‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વખતના યુવા મતદારો દ્વારા ચૂંટણીને લગતા ગ્રંથોને લઈ શોભાયાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત, ગ્રંથ પ્રદર્શન પણ યોજાયું હતું. યુવા મતદારોએ આ પ્રકારના અનોખા કાર્યક્રમ થકી યુવાનો અને નાગરિકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા પ્રયાસ કર્યો હતો. ‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ‘મતદાન જાગૃતિ’ અંગે યોજાયેલ ચૂંટણીને લગતા ગ્રંથોની […]

બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટનાથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણની ઘટનાઓને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ આ ઘટનાઓને લઈને વર્તમાન ટીએમસી સરકારને સતત ઘેરી રહી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, પોલીસે અસામાજીકતત્વોને સમર્થન આપ્યું છે. દરમિયાન  વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખીને NIA તપાસની માંગ કરી છે. શોત્રાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ પરથી […]

રામનવમીએ ખેડબ્રહ્મા શહેરમાં શોભાયાત્રા નીકળી : ઠેર ઠેર ઉજવણી કરાઈ

ખેડબ્રહ્માઃ આજે મયાઁદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુગાઁવાહીની તથા માતૃશક્તિ ના સહિયારા આયોજનથી શ્રી અંબિકા માતાજી મંદિરથી બાઈક રેલી સાથે ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ રેલી સમગ્ર શહેરમાં ફરીને ચાંપલપુરના ઓંકારેશ્વર મહાદેવ મંદિરે પૂણાઁહુતી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષી તથા તેમની ટીમ દ્રારા ચુસ્ત બંદોબસ્ત […]

પાટનગર ગાંધીનગર આંદોલનકારીઓનું હબ બની ગયા બાદ સભા-સરઘસ પર પ્રતિબંધ મુકાયો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે પાટનગર ગાંધીનગરમાં સરકારના જુદા જુદા કર્મચારી મંડળો, ખેડુતો, સહિત સંગઠનો દ્વારા ઘરણાં સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના અધિક કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે. તા. 3જીથી 17મી સપ્ટેંબર સીધું શહેરી વિસ્તારમાં કોઇ વ્યક્તિઓ મંડળ બનાવી સરધસ- રેલી કાઢવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો […]

કોરોના વાયરસ : VHPએ રાજકોટમાં રામનવમીની  શોભાયાત્રા રદ કરી 

રામનવમીના તહેવારને લાગ્યું કોરોનાનું ગ્રહણ રામનવમીની શોભાયાત્રા કરાઈ રદ ઘરે-ઘરે દીપ પ્રગટાવવાની VHPની અપીલ અમદાવાદઃ રાજકોટ સહીત દેશભરમાં કોરોનાએ રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું છે. દરરોજ કોરોનાના  600 થી વધુ પોઝિટિવ કેસ નોંધાય રહ્યાં છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળે છે. અને દરરોજ 60 થી વધુ દર્દીના કોરોનાથી મોત નિપજે  છે. જેથી તંત્રમાં ખળભળાટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code