મુખ્ય પ્રવેશદ્વાર પર કરવામાં આવેલી આ ભૂલો પ્રગતિમાં અવરોધ કરશે,ઘર બનાવતી વખતે રાખો ધ્યાન
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો માત્ર પ્રવેશદ્વાર નથી પરંતુ ઘરની અંદર આવનારી શક્તિઓનો સંકેત માનવામાં આવે છે. આ શાસ્ત્ર અનુસાર મુખ્ય દરવાજાની દિશા જણાવે છે કે ઘરમાં કઇ ઉર્જાનો પ્રવેશ થશે. ખાસ કરીને જ્યારે ઘરનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે મુખ્ય દરવાજાની દિશા અને તેને લગતા કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ નિયમોનું […]