મનોચિકિત્સકો કોરોનાના દર્દીઓને ફોન કરીને માનસિક મનોબળ મજબુત કરી રહ્યા છે
અમદાવાદઃ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માનસિક રીતે મજબૂત રહે તે માટે મેન્ટલ કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવે છે. આ કાઉન્સેલર ફોન દ્વારા દર્દીઓ સાથે વાતચીત કરે છે તેમજ દર્દીઓને વિવિધ પુસ્તકો આપી તેમની મનોસ્થિતિનો તાગ મેળવવામાં આવે છે. આમ દર્દીઓનું મનોબળ મજબુત બને અને હતાશ ન થાય તેનું ખાસ […]