1. Home
  2. Tag "Puja"

જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજી ભોંયરામાં પુજા ચાલુ રહેશે, અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

લખનૌઃ ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજીના ભોંયરામાં પુજા થશે કે નહીં તે મામલે અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણીના અંતે પુજાની મંજુરી આપી છે. ન્યાયમૂર્તિ રોહિત રંજન અગ્રાવાલના આદેશને પગલે હિન્દુપક્ષમાં ખુશી ફેલાઈ છે. મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટીએ વારાણસી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અરજીની સુનાવણીના અંતે હાઈકોર્ટે વારાણસી કોર્ટના 31મી જાન્યુઆરીના […]

કરવા ચોથની થાળીમાં શું-શું રાખવું? આ પૂજા સામગ્રીઓ છે ખૂબ જ જરૂરી

દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. આ વ્રત નિર્જળા રાખવામાં આવે છે; વ્રત દરમિયાન પરિણીત મહિલાઓ દિવસભર પાણીનું સેવન કરતી નથી. આ વ્રત આખો દિવસ રાખવામાં આવે છે. આ વખતે કરવા ચોથનું વ્રત 1 નવેમ્બર 2023 બુધવારના રોજ રાખવામાં આવશે. માન્યતા […]

બાપ્પાના ખાસ આશીર્વાદ ઈચ્છતા હોવ તો પૂજામાં આ વસ્તુઓને અવશ્ય સામેલ કરો

આપણા હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પૂજન માટે પ્રથમ સ્થાન મળ્યું છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. પૂજા દરમિયાન ગણપતિને ખાસ વસ્તુઓ ચઢાવવામાં આવે છે, જે તેમને ખૂબ જ પ્રિય હોય છે, તો ચાલો જાણીએ તેમના વિશે. મોદકનો ભોગ ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ભક્તો […]

બદ્રીનાથ મંદિરમાં છ મહિના દેવતાઓ કરે છે પુજા

બદ્રીનાથજીના કપાટ પરંપરાગત રીતે ખોલવામાં આવ્યા હતા. આ પ્રસંગે અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બદ્રીનાથજીને ભગવાન વિષ્ણુનું બીજું ધામ પણ કહેવામાં આવે છે, તેથી તેને બીજું વૈકુંઠ પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, સતયુગ સુધી તમામ ભક્તો અહીં ભગવાન વિષ્ણુના દર્શન કરતા હતા. ત્રેતાયુગમાં અહીં માત્ર દેવતાઓ અને ઋષિઓ જ ભગવાનના […]

મહાશિવરાત્રી પર 30 વર્ષ બાદ બન્યો શુભ સંયોગ,જાણો ચાર પહરની પૂજાનો શુભ સમય

દર વર્ષે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે.આ વર્ષે શિવરાત્રીનો મહાપર્વ 18 ફેબ્રુઆરી શનિવારના રોજ આવી રહ્યો છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવના લગ્ન દેવી પાર્વતી સાથે થયા હતા.જે વ્યક્તિ મહાશિવરાત્રી પર સાચા મનથી ભોલેનાથની પૂજા કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.જ્યોતિષીઓનું કહેવું છે કે 30 વર્ષ […]

પૂજાપાઠ કરતી વખતે આ વસ્તુ ન મુકતા જમીન પર, કેમ કે તે છે ભગવાનનું અપમાન

કેટલાક લોકોને આદત હોય છે કે જ્યારે પણ તેઓ પૂજા કરે ત્યારે પૂજાની સામાન સામગ્રીને જમીન પર મુકી દેતા હોય છે. પણ લોકોએ તે વાતને જાણવા જેવી છે કે પૂજાપાઠની સામગ્રીને જમીન પર મુકવી જોઈએ નહી કારણ કે તે ભગવાનના અપમાન બરાબર છે. પૂજા દરમિયાન શંખ વગાડવો શુભ છે. મંદિરના ઘરમાં શંખ ​​રાખવો શુભ માનવામાં […]

અહીં જાણો મકરસંક્રાંતિનું શુભ મૂહર્ત અને પૂજા વિધિ

સૌથી મોટો તહેવાર મકરસંક્રાંતિ જાન્યુઆરી 2023માં ઉજવવામાં આવશે.મકરસંક્રાંતિના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે.વૈદિક જ્યોતિષમાં સૂર્યદેવનું વિશેષ મહત્વ છે.સૂર્ય દર મહિને રાશિ બદલે છે.સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવાય છે.સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે.જ્યારે સૂર્ય મકર રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિને દેશના વિવિધ સ્થળોએ અનેક નામોથી ઓળખવામાં આવે […]

નવમાં નોરતે કરો માં સિદ્ધિદાત્રીની પૂજા,જાણો પૂજા વિધિ

નવરાત્રીના અંતિમ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દેવી માતાનું પૂર્ણ સ્વરૂપ છે. આ દેવીનો સૌથી સંપૂર્ણ અવતાર માનવામાં આવે છે. આ દિવસે માત્ર દેવી માતાની પૂજા કરવાથી સમગ્ર નવરાત્રીની પૂજાનું ફળ મળે છે.દેવતા હોય કે મનુષ્ય, માતા સિદ્ધિદાત્રી જ બધાને સિદ્ધિ આપે છે.તેથી તેમની પૂજા વિના નવરાત્રીનો તહેવાર સફળ માનવામાં આવતો નથી.તો,ચાલો […]

સુરતઃ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે વિવિધ ગણેશ પંડાલમાં શ્રીજીની પુજા કરી

અમદાવાદઃ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે સુરતના ઓલપાલમાં આવેલા વિવિધ પંડાલોની મુલાકાત લીધી હતી. તેમજ પૂર્જા-અર્ચના કરીને દેશ અને રાજ્ય સતત વિકાસના પંથે અગ્રેસર રહે તેવી શ્રીજીને પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ઓલપાડ તાલુકાના અશોકનગર, માછીવાડ, સાયણ […]

વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદઃ શિવલીંગની પુજા કરતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી અટકાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ વારાણસીમાં વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદના વઝુખાનામાં શિવલિંગને જળ ચઢાવવાની અને પૂજા કરવાની જાહેરાત કરનાર શ્રી શંકરાચાર્ય સ્વામિસ્વરૂપાનંદજીના શિષ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ વહીવટી તંત્ર પાસે મંજૂરી માગી હતી. પરંતુ વહીવટી તંત્રએ મંજૂરી આપી ન હતી. એટલું જ નહીં આજે તેમના મઠની બહાર પોલીસ તૈનાત કરીને તેમને અટકાવામાં આવ્યાં હતા. જેથી અવિમુક્તેશ્વરાનંદજીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code