1. Home
  2. Tag "Punjab Legislative Assembly"

પંજાબ વિધાનસભામાં ભગતસિંહ અને ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાશે

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભામાં શહીદ-એ-આઝમ ભગતસિંહ અને બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત ભગતસિંહના બલિદાન દિવસે પણ સરકારી રજા રહેશે. પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. તેમણે ગૃહમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને મંજૂર કરવામાં આવ્યો છે. આ સિવાય સીએમએ 23 માર્ચે શહીદ ભગત સિંહ, સુખદેવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code