ક્વોરી ઉદ્યોગના પ્રશ્ને સરકારે હકારાત્મક વલણ દાખવતા 17 દિવસ બાદ હડતાળનો અંત
અમદાવાદઃ રાજ્યમાં ક્વોરી ઉદ્યોગના સંચાલકો પોતાની વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ગત તા. 1લી મેથી હડતાળ પર જતાં રાજ્યભરમાં બાંધકામ માટે કપચીના ખેંચ ઊભી થઈ હતી.1 મેથી રાજ્યની ત્રણ હજાર ક્વોરીઓ પોતાના 17 યક્ષ પ્રશ્નોને લઇ હડતાળ ઉપર હતા. અગાઉ બે વખત ગાંધીનગર ખાતે કોર કમિટી અને રાજ્ય સરકારના અધિકારીઓની બેઠકો નિષ્ફળ નીવડ્યા બાદ તા 17 […]