1. Home
  2. Tag "R Ashwin"

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ આર.અશ્વિન બાદ સ્વદેશ પરત ફર્યો

ચેન્નાઈઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીના મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કર્યાના એક દિવસ પછી ગુરુવારે રવિચંદ્રન અશ્વિન જ્યારે સ્વદેશ પરત ફર્યો, ત્યારે તેનું ફૂલની પાંખડીઓ અને બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પછી ઓફ સ્પિનરે કહ્યું કે નિર્ણય અંગે કોઈ અફસોસ નથી. અશ્વિન ગુરુવારે વહેલી સવારે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં રાજ્ય […]

આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, ધોની સહિત આ મહાન ખેલાડીઓની પરંપરાનું પાલન કર્યું

ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી છે. 38 વર્ષની ઉંમરે અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની મધ્યમાં નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. અશ્વિનને BGT 2024-25માં એડિલેડ ટેસ્ટ મેચમાં રમવાની તક મળી હતી, જેમાં તેણે સારું પ્રદર્શન કર્યું ન હતું. તેને ભવિષ્યમાં તક મળશે કે નહીં […]

ટેસ્ટ મેચમાં 10થી વધારે વિકેટ લેનાર ટોપ પાંચ બોલરમાં આર.અશ્વિનનો સમાવેશ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 141 રને હરાવ્યું હતું. આ મેચના પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવીને 421 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 271 રનની લીડ બનાવી લીધી હતી પરંતુ […]

ક્રિકેટર આર અશ્વિન કોરોનાની ઝપેટમાં,ટીમ સાથે ઈંગ્લેન્ડ ન જઈ શક્યા

ક્રિકેટર આર અશ્વિન કોરોનાની ઝપેટમાં ટીમ સાથે ન જઈ શક્યા ઈંગ્લેન્ડ     મુંબઈ:ભારતના સિનિયર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.આ કારણે તે પાંચમી ટેસ્ટ માટે તેના સાથી ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ નથી જઈ શક્યા.બીસીસીઆઈએ માહિતી આપી હતી કે,અશ્વિન હાલમાં ક્વોરેન્ટાઈનમાં છે અને તમામ પ્રોટોકોલ આવશ્યકતાઓને પૂર્ણ કર્યા પછી જ ટીમ સામેલ થશે. બીસીસીઆઈના […]

વર્ષ 2018થી 2020ના સમયગાળામાં ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય કર્યો હતોઃ આર.અશ્વિન

દિલ્હીઃ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક સમયે ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મારા પિતાએ મારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તું મર્યાદિત ઓવરની ક્રિકેટમાં પાછી આવીશ. તેમના આ શબ્દોએ મને પ્રેરણા આપી અને મેં મારો વિચાર બદલી નાખ્યો. એક ટીવી ચેન્લ સમક્ષ ભારતીય ઓફ સ્પિનર આર.અશ્વિને જણાવ્યું હતું […]

અર્જુન એવોર્ડ અને ખેલ રત્ન એવોર્ડ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે આ ખેલાડીઓની કરી ભલામણ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ઑફ સ્પિનર આર. અશ્વિન તેમજ મહિલા ક્રિકેટર મિતાલી રાજની ખેલ રત્ન એવોર્ડ માટે અને શિખર ધવન અને કે એલ રાહુલ, જસપ્રીત બુમરાહની અર્જુન એવોર્ડ માટે સરકારને ભલામણ કરી છે. બોર્ડના એક અધિકારી અનુસાર, ક્યા ક્રિકેટરના નામ એવોર્ડ માટે મોકલવા તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડે તો પોતાના નામ […]

સતત બીજા મહિના ICC એવોર્ડ જીતવાની ભારતીય ખેલાડીની ઉપલબ્ધિ, આ વખતે R Ashwin વિજેતા

ICCએ ફેબ્રુઆરી મહિનાના માસિક એવોર્ડની જાહેરાત કરી તેમાં પુરુષ વર્ગમાં ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે ભારતના રવિચંદ્રન અશ્વિનને એવોર્ડ તો મહિલા વર્ગમાં આ એવોર્ડ ઇંગ્લેન્ડની Tammy Beaumontએ હાંસલ કર્યો છે નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ વર્ષ 2021ની શરૂઆતમાં માસિક એવોર્ડની જાહેરાત કરી હતી. આ માસિક એવોર્ડમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં ICC […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code