1. Home
  2. Tag "Rahul Gandhi"

સરકારે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર બજેટ ચર્ચા દરમિયાન લોકસભામાં પાયાવિહોણા નિવેદનો આપવા અને ગૃહને ગેરમાર્ગે દોરવા બદલ વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ રજૂ કરશે. મીડિયા સાથે વાત કરતા રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પાયાવિહોણા અને ખોટા આરોપો […]

લોકસભામાં રાહુલ ગાંધીનો હૂંકાર, ભારતીય ડેટા એ સૌથી મોટી સંપત્તિ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ગૃહમાં આક્રમક અંદાજમાં ભાષણ આપતા કેન્દ્રની મોદી સરકાર અને અમેરિકાની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. લાંબા વિવાદ બાદ ગૃહને સંબોધતા રાહુલે દાવો કર્યો હતો કે, મોદી સરકારે અમેરિકાના દબાણમાં આવીને એવી ટ્રેડ ડીલ કરી છે જેનાથી ભારતના હિતો જોખમાઈ રહ્યા છે. તેમણે ચેતવણી […]

ઓમ બિરલાની ચેમ્બરમાં જઈને તેમનું અપમાન કરાયું, કોંગ્રેસના સાંસદો સામે રિજિજૂએ કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રવાસની નોટિસ આપી છે. આ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ શરૂ થયાં છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કરીને આકરા પ્રહાર કર્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક સાંસદો સ્પીકરની ચેમ્બરમાં ગયા અને તેમની સામે […]

રાહુલ ગાંધીએ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી કરવાનો ઇનકાર કર્યો

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પર સહી કરી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદીય લોકશાહીની પરંપરાઓને ધ્યાનમાં રાખીને, કોઈપણ વિપક્ષી નેતા માટે સ્પીકરને હટાવવાની માંગ સાથે સંમત થવું યોગ્ય માનવામાં આવતું નથી. દરમિયાન, સ્પીકર બિરલાએ લોકસભા સચિવાલયને નોટિસની તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી […]

લોકસભામાં રાહુલ ગાંધીના વક્તવ્ય મુદ્દે હોબાળો, જાણો શું છે મામલો?

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી, 2026: Uproar over Rahul Gandhi’s speech in Lok Sabha લોકસભામાં આજે સોમવારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચીન-ભારત સંબંધ અંગે હજુ પ્રકાશિત નહીં થયેલા પુસ્તક વિશે બોલવાનો પ્રયાસ કરતાં સત્તાપક્ષ તરફથી ભારે હોબાળો થયો હતો. આ ઊહાપોહ વચ્ચે લોકસભાની બેઠક વારંવરા મુલતવી રાખવાની ફરજ પડી હતી. શું હતો મામલો? બજેટ સત્રના […]

કોંગ્રેસના સાંસદ શશિ થરૂર રાહુલ અને મલ્લિકાર્જુન ખડગેને મળ્યા

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: કોંગ્રેસ પાર્ટી સાથે અણબનાવની અટકળો વચ્ચે, તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી. આ મુલાકાત સંસદ ભવનમાં થઈ અને લગભગ અડધો કલાક ચાલી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શશિ થરૂરે પોતે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત માટે વિનંતી […]

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આકરા પ્રહાર, ઈન્દિરા ગાંધીનો પણ કર્યો ઉલ્લેખ

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદી ઉપર દબાણ સામે ઝુકવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીની ટીપ્પણી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનના એક દિવસ બાદ આવી છે. રિપલ્બિકન પાર્ટીના સાંસદોની બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી મને મળવા આવ્યા હતા અને કહ્યું કે, સર હું આપને […]

લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટક સરકારે કરેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

બેંગ્લોર, 2 જાન્યુઆરી 2026: લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટકની સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઈવીએમ ઉપર જનતાએ ભરોસો વ્યક્ત કર્યો છે. સર્વે અનુસાર 83 ટકા લોકોએ કહ્યું હતું કે, ઈવીએમ વિશ્વાસપાત્ર છે, આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યાં છે. જેઓ લાંબા સમયથી ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમની […]

સંસદ હુમલાની 24મી વરસી: PM મોદી, રાહુલ ગાંધી, અમિત શાહ સહિતના નેતાઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે સંસદ ભવન પર થયેલા આતંકી હુમલાની 24મી વરસી છે. દેશ આજે 2001ના એ વીર સપૂતોને યાદ કરી રહ્યો છે, જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ અવસર પર ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, […]

ઘૂસણખોરો દેશના વડાપ્રધાન નક્કી કરશે?: અમિત શાહના લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના આક્ષેપો પર આકરો પલટવાર કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે જે વિદેશીઓ હોય તેમને શોધી-શોધીને ડીલીટ કરવા એ જ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) છે, અને દેશના વડાપ્રધાન કોણ હશે તે ઘૂસણખોરો નક્કી કરે તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code