1. Home
  2. Tag "Rahul Gandhi"

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ભાજપાને હરાવવા રાહુલ ગાંધીનો માસ્ટરસ્ટ્રોક

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે. આ શ્રેણીમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ બંધારણ અને જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો છે. આ બે મુદ્દા એવા છે કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન […]

તેલંગાણા સરકારનો જાતિ આધારિત સર્વે શરૂ, દરેક વર્ગનો ડેટા સામેલ કરાશે

હૈદરાબાદઃ તેલંગાણા સરકારનો વ્યાપક સામાજિક-આર્થિક, રોજગાર, રાજકીય અને જાતિ સર્વે બુધવારે શરૂ થયો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણી દરમિયાન જાતિ આધારિત સર્વે કરાવવાનું વચન આપ્યું હતું. રાજ્યના પરિવહન પ્રધાન પોનમ પ્રભાકરે, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) કાર્યાલયમાં સર્વેક્ષણની શરૂઆત કરતી વખતે, નાગરિકોને કોઈપણ ગભરાટ વિના સર્વેયરોને માહિતી પ્રદાન કરવા વિનંતી કરી હતી. પ્રભાકરે […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ મહા વિકાસ અધાડી આગામી 6 નવેમ્બરથી પ્રચાર-પ્રસારનો પ્રારંભ કરશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) 6 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. આ ઝુંબેશનું નેતૃત્વ તેઓ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે […]

દેશના આગામી વડાપ્રધાન રાહુલ ગાંધી બનશે, કોંગ્રેસના નેતાએ કર્યો દાવો

નવી દિલ્હીઃ તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, જે પૂર્ણ સમયની રાજનીતિ કરે છે. જ્યારે રેવંત રેડ્ડીને પૂછવામાં આવ્યું કે જો અન્ય રાજ્યોમાં પૂર્ણ સમયની રાજનીતિ અને રેવંત રેડ્ડી ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો ત્યાં પણ કોંગ્રેસનો ઝંડો લહેરાવી શકાય? આ અંગે તેલંગાણાના સીએમએ હસતા […]

હરિયાણા ચૂંટણીમાં હાર અંગે મલ્લિકાર્જુન ખડગેએ માંગ્યો રિપોર્ટ

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા હતા. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ ચૂંટણી હાર અંગે રિપોર્ટ મંગાવ્યો છે. જેના દ્વારા પાર્ટી તે કારણો […]

હરિયાણા ચૂંટણીના પરિણામને લઈ ગીરિરાજ સિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર કર્યાં પ્રહાર

નવી દિલ્હીઃ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગીરિરાજ સિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામને લઈને આકરા પ્રહાર કર્યાં છે. એટલું જ નહીં તેમણે દેશમાં ટ્રેન ઉથલાવવાની વધી રહેલી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરીને આને મોટુ કાવતરુ ગણાવ્યું હતું. જ્યારે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાને તાનાશાહ ગણાવીને કિમ જોંગ સાથે સરખામણી કરી હતી. હરિયાણામાં […]

રાહુલ ગાંધીએ ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી, કોંગ્રેસને પણ કેબિનેટમાં મળશે સ્થાન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડી ગઠબંધનને 49 બેઠકો મળી છે. આ ગઠબંધનમાં સામેલ નેશનલ કોન્ફરન્સને સૌથી વધુ 42, કોંગ્રેસને 6 અને CPI(M)ને એક બેઠક મળી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકો પૈકી બહુમત માટે 46 બેઠકો જરૂરી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી છે. […]

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડી ગઠબંધનની જીત એ બંધારણની જીતઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હરિયાણાના કોંગ્રેસ કાર્યકર્તાઓને સિંહ ગણાવી તેમનો આભાર માન્યો હતો. કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ અંગે કોંગ્રેસના સાંસદે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર. રાજ્યમાં ઈન્ડી ગઠબંધનની જીત […]

કોંગ્રેસી પરિવારો દલિત, પછાત અને આદિવાસીઓને પોતાના સમાન ગણતા નથીઃ નરેન્દ્ર મોદી

મુંબઈઃ વડાપ્રધાન મોદી શનિવારે મહારાષ્ટ્રના વાશિમ પહોંચ્યા હતા. અહીં તેમણે કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી વિકાસ પહેલ શરૂ કરી હતી. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યાં હતા. તેમણે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પર આકરા પ્રહાર કર્યાં હતા. ભાષણની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું, “આજે […]

અગ્નિવીર મામલે રાજનાથ સિંહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર કર્યાં આકરા પ્રહાર

રાહુલ ગાંધી અગ્નિવીર મામલે જુઠ્ઠાણુ ચલાવે છેઃ રાજનાથ સિંહ સરકારે અગ્નિવીરના આર્થિક ઉથાન માટે અનેક યોજના બનાવી નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. રાજનાથ સિંહે પણ રાહુલ ગાંધી પર અગ્નિપથ યોજનાને લઈને અનેક આરોપો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code