1. Home
  2. Tag "Railway Overbridge"

દીઓદરમાં હાઈવે પરના નવનિર્મિત રેલવે ઓવરબ્રિજને વાહન વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો

પાલનપુરઃ જિલ્લાના દિયોદર-ભાભર હાઇવે પર ગુજરાત સરકાર દ્વારા 36 કરોડના ખર્ચે 993 મીટર લાંબો અને 11 મીટર પહોળો 26 કોલમ સ્પાન ધરાવતો રેલવે ઓવરબ્રિજ તૈયાર થતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. આ બ્રિજને વાહનવ્યવહાર માટે ખૂલ્લો મુકાતા વાહનચાલકોને ભારે રાહત થઈ છે. દિયોદરની પ્રજાને રેલવે ફાટકથી […]

આતુરતાનો અંતઃ અમદાવાદના નરોડાના રેલવે ઓવરબ્રિજને મહિનાના અંતમાં ખુલ્લો મુકાશે,

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારના લોકો જેની ઘણા સમયની રાહ જોઈ રહ્યા છે. તેની આતૂરતાનો અંત આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ઓવરબ્રીજ બનાવવાનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલતું હતું. ઓવરબ્રીજ ચાલુ થાય તેની અહીના સ્થાનિક રહિશો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે ઓવરબ્રીજ તેયાર થઈ ગયો છે, થોડુ કામ બાકી છે, તે 10 દિવસમાં પૂર્ણ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code