1. Home
  2. Tag "Railway station"

અમદાવાદના રેલવે સ્ટેશનને 4000 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે, કામ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા આદેશ

અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું 4 હજાર કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવા આવશે. ત્યારે આ કામ નિર્ધારિત 5 વર્ષના સમયમાં પૂર્ણ કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થાનિક રેલવે અધિકારીઓને સૂચના આપી છે. આ સાથે રેલવે મંત્રીએ સ્ટેશન રિડેવલપમેન્ટ સહિત અન્ય રેલવે પ્રોજેક્ટ્સની કામગીરી દરમિયાન આવતી સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે રાજ્ય સરકાર સાથે મળી સંકલન સમિતિ બનાવવા […]

સુરત અને ઉધના રેલવે સ્ટેશનની નવિન સુવિધાઓનું કાલે શનિવારે રેલરાજ્ય મંત્રીના હસ્તે ઉદઘાટન કરાશે

સુરતઃ શહેરના ઉધના રેલવે સ્ટેશનનું નવિનીકરણ કરાયું છે. પ્રવાસીઓની સુવિધા માટે નવુ પ્લેટફોર્મ, તેમજ રિનોવેશનનું કામ પૂર્ણ કરાયું છે, ઉપરાંત સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચારને એસ્કેલેટર, શેડ, લેવલ-સરફેસિંગ, કોચ ઈન્ડિકેટર, સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચારેય પ્લેટફોર્મને જોડતા ફૂટ ઓવરબ્રિજનું નવીનીકરણ અને GRP પોલીસ સ્ટેશન સુધી વિસ્તરણનો પણ સમાવેશ થાય છે. આવતીકાલે […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગર રેલવે સ્ટેશન પર ઈલે.વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

રાજપીપળાઃ કેવડીયામાં દુનિયાની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે ગ્રીન કોરીડોરથી જ લોકો પહોંચી શકશે. ક્ષેત્રને પ્રદુષણથી બચાવવા માટે રેલવેનાં એકતાનગર સ્ટેશને 51 ઈલેકટ્રીક ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે. અહી ઈલેકટ્રીક વાહન ચાર્જ કરીને કેવડીયા સુધી જઈ શકાશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેવડિયા રેવલે સ્ટેશનનું નવુ નામ એકતાનગર પવામાં આવ્યું છે. એકતાનગર […]

રાજકોટ રેલવે સ્ટેશને એક્સિલેટર અને લિફ્ટની સુવિધા, યાત્રિકોએ હવે પગથિયાં નહીં ચઢવા પડે

રાજકોટઃ શહેરના રેલવે સ્ટેશન પર પેસેન્જરોની સુવિધા માટે એક્સિલેટર અને લિફ્ટની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી યાત્રિકો માટે જે સૌથી વધુ જરૂરિયાત હતી તે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા રાજકોટ જંક્શન રેલવે સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે. ઘણા સમયથી એસ્કેલેટરનું કામ રેલવે સ્ટેશન પર ચાલી રહ્યું હતું જે આખરે પૂર્ણ થતા સ્ટેશન […]

કેવડિયા રેલવે સ્ટેશનને નવું નામ અપાયું, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા એકતાનગરની ટિકિટ લેવી પડશે

કેવડિયા : રાજ્યમાં સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમને લીધે કેવડિયા દેશભરમાં જાણીતુ બન્યુ હતું. ત્યારબાદ સ્ટચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાતા તેમજ આજુબાજુના સ્થળનો પ્રવાસન તરીકે વિકાસ કરાતા હનવે દુનિયામાં કેવડિયાનું નામ વધુ જાણીતુ બન્યુ છે. આમ વિશ્વસ્તરે ખ્યાતિ મળ્યા બાદ કેવડિયાની ઓળખ બદલાઈ છે. ત્યારે કેવડિયાના રેલવે સ્ટેશનને નવુ નામ મળ્યું છે. નર્મદા કેવડિયા […]

મેરઠ સહિત 9 જિલ્લાના રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી, આતંકવાદીઓએ મોકલ્યો ધમકીભર્યો પત્ર; પોલીસ હાઈ એલર્ટ પર 

મેરઠ સહિત 9 જિલ્લાના રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આતંકવાદીઓએ મોકલ્યો ધમકીભર્યો પત્ર ધમકીભર્યા પત્રથી યુપી પોલીસ પ્રશાસનની ઉંઘ થઇ હરામ લખનઉ:ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના સિટી રેલ્વે સ્ટેશન પર મંગળવારે બપોરે 3.30 કલાકે એક ધમકીભર્યો પત્ર પહોંચ્યો હતો.આ ધમકીભર્યા શંકાસ્પદ પત્રથી યુપી પોલીસ પ્રશાસનની ઉંઘ હરામ થઈ ગઈ છે.આ પત્રમાં મેરઠ સહિત અનેક જિલ્લાના રેલવે […]

ભારતનું આ એક માત્ર રેલવે સ્ટેશન જે બે રાજ્યોમાં વહેંચાયેલું છે…

દિલ્હીઃ દિલ્હી-મુંબઈ રેલ લાઈન ઉપર એક રેલવે સ્ટેશન એવું છે જે બે રાજ્યો વચ્ચે સંબંધ ધરાવે છે. આ રેલવે સ્ટેશન રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના કોટામાં આવે છે. ભવાની મંડી રેલવે સ્ટેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે આવેલું છે. આ સ્ટેશન ઉપર ટ્રેનનું એન્જિન એક રાજ્યમાં અને ટ્રેનના ડબ્બા અન્ય રાજ્યમાં ઉભા રહે છે. આ અનોખુ રેલવે સ્ટેશન […]

દેશમાં 150 રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે: અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હી: દેશમાં રેલવે સ્ટેશનોને હાઇ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે, 150 રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશના કુલ 150 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કરવામાં આવશે. જ્યારે 300 સ્ટેશનોને હાઇ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં […]

તો આ છે દેશના એવા રેલવે સ્ટેશન,જેનું નામ જ નથી

દેશના અદભૂત રેલવે સ્ટેશન સ્ટેશન માત્ર સ્ટેશન જ છે સ્ટેશનનું કોઈ નામ જ નથી ભારત વિશ્વના એ 5 દેશોમાં આવે છે જ્યાં રેલવે નેટવર્ક સૌથી વધારે હોય. ભારતમાં આઝાદી પહેલા અને આઝાદી પછી પણ રેલવેનું ખુબ મહત્વ રહ્યું છે, લોકો દ્વારા રેલવેમાં હજારો કિલોમીટરની મુસાફરી કરવામાં આવે છે પણ દેશમાં કેટલાક રેલવે સ્ટેશન એવા પણ […]

સૌરાષ્ટ્ર્રના રાજકોટ, ભાવનગર સહિત પાંચ રેલવે સ્ટેશનોનું રિ–ડેવલપમેન્ટ કરાશે

રાજકોટઃ રેલવે મંત્રાલયે દેશના 49 રેલવે સ્ટેશનનો રિ–ડેવલપમેંટ કરવાનો નિર્ણય કર્યેા છે. જેનું કામ આરએલડીએને સોંપવામાં આવ્યું છે. આરએલડીએ પહેલેથી જ ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ આવતા 60 રેલવે સ્ટેશનના વિકાસ કાર્ય કરી રહ્યું છે. ત્યારે હવે દેશના કુલ 109 રેલવે સ્ટેશનનોનું રિ–ડેવલપમેંટ થશે. જેમાં ગુજરાતના પણ પાંચ રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code