1. Home
  2. Tag "railway"

રેલવે પાસે 70થી વધુ આઈસોલેશન કોચ તૈયાર હોવા છતાં ઉપયોગ કરાતો નથી

અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થઈ રહી છે. હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા રેલવે દ્વારા ગત વર્ષે કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે ખાસ સુવિધા ધરાવતાં 70થી વધુ આઈસોલેશન કોચ તૈયાર કરવામાં આવ્યા હતા. આજ સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માગ જ ન કરવામાં […]

કોરોના અનિયંત્રિત થતા ભારતીય રેલવેનો નિર્ણય, આ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે

કોરોનાની વિકટ સ્થિતિ બાદ ભીડભાડને કાબૂમાં લેવા રેલવે વિભાગે લીધો નિર્ણય કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તત્કાળ પ્રભાવથી બંધ કરાયું લોકમાન્ય તિલક, કલ્યાણ, થાણા, દાદર, પનવેલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ પર નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ મુંબઇ: કોરોના મહામારી વિકટ બની રહી છે ત્યારે ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. જે અનુસાર અનેક સ્ટેશનો […]

રેલ્વે મંત્રાલયનો નિર્ણય – 815 જર્જરીત અને જૂના બ્રીજનું સમારકામ હાથ ધરાશે

રેલ્વે બ્રીજનું સમારકામ હાથ ઘરશે 815 જર્જરીત અને જૂના બ્રીજનું થશે રિનોવેશન દિલ્હી – રેલ્વે વિભાગ દ્રારા છેલ્લા ઘણા મહિનાઓથી અનેક નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ટ્રેન સંચ્ચાલનની બાબત હોય કે રેલ્વેને લગતા બાંઘકામના રિનોવેશનની વાત હોય, રેલ્વે ચોક્કસ સમયે નિર્ણય લઈને અનેક કાર્યો પાર પાડી રહ્યું છે ત્યારે હવે રેલ્વે એ ટ્રેક બાદ […]

રેલ્વેનો નિર્ણય – માર્ચ મહિના સુધીમાં 75 ટકા મેલ એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન શરુ કરાશે 

રેલ્વેનો નિર્ણય માર્ચ મહિના સુધી 75 ટકા મેલ ટ્રેનોનું સંચાલન હાથ ધરાશે કોરોના મહામારી બાદ હવે ટ્રેનમાં ભોજનની પણ વ્યવસ્થા કરાશે દિલ્હીઃ-સમગ્ર કોરોના કાળ દરમિયાન ભારતીય રેલ્વેએ અનેક મહત્વના નિર્ણો લઈને દેશની જનતાને સુવિધાઓ પુરી પાડી છે, ભારતીય રેલ્વેએ હવે એક બબીજો ખાસ નિર્ણય લીધો છે, જે અંતર્ગત માર્ચ મહિનાના અંત સુધીમાં અંદાજે 75 ટકા […]

ભારતીય રેલ્વેએ બદલ્યો  નિયમ – કોરોનાકાળમાં બુક થયેલી ટિકિટના રિફંડની સમય મર્યાદા વધારીને 9 મહિના કરી 

ભારતીય રેલ્વેએ આ નિયમ બદલ્યો રિફંડ મેળવવાની સમય મર્યાદા 9 મહિના કરી દિલ્હીઃ-રેલ્વેએ જણાવ્યું કે, હેલ્પલાઈન નંબર  139 અથવા આઈઆરસીટીસી વેબસાઇટના માધ્યમથી  કાઉન્ટર ટિકિટ રદ કરવાના સ્થિતિમાં પણ, કોઈપણ રેલ્વે કાઉન્ટર પર ટિકિટ જમા કરવાની સમય મર્યાદાને  મુસાફરીની તારીખથી વધારીને 9 મહિના સુધી વધારી દેવામાં આવી છે. રેલ્વે કોરોનાનાન કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન […]

નવા વર્ષથી ટ્રેનમાં યાત્રા કરતા લોકો માટે આવી રહી છે અનેક નવી સુવિધાઓ – જાણો શું છે ખાસ

નવા વર્ષથી ટ્રેનની મુસાફરી આરામ દાયક બનશે ટ્રેનમાં યાત્રીઓને મળશે ખાસ સુવિધાઓ દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારી છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે, ત્યારે હવે રેલ યાત્રીઓ માટે નવા વર્ષમાં ખુબ સારા સમાચાર મળી રહ્યા છે, રેલ્વે હવે તેની અનેક સુવિધાઓમાં પરિવર્તન કરવા જઈ રહી છે,ટ્રેનમાં હવે યાત્રીઓને અનેક સુવિધાઓ આપવામાં આવશે. રેલ્વે મંત્રાલય દ્રારા AC […]

ઉત્તર ભારત: ધૂમ્મસના કારણે અનેક ટ્રેનો કરાઇ રદ, વિઝિબિલિટી લગભગ શૂન્ય થઇ

સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી ઉપરાંત ગાઢ ધૂમ્મસ છવાઇ ગાઢ ધૂમ્મસ છવાઇ જતાં રેલવેને સંખ્યાબંધ ટ્રેનો રદ કરવાની ફરજ પડી વિઝિબિલિટી લગભગ શૂન્ય થઇ જતા અકસ્માતો ના સર્જાય તે માટે ટ્રેનો કરાઇ રદ નવી દિલ્હી: સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે અને ઠંડી પડવાની સાથોસાથ રેલવે ટ્રેક પર પણ ગાઢ ધૂમ્મસ […]

કોરોનાના કાળમાં પણ રેલવેની માલભાડાની આવક 13.5 ટકા વધી

કોરોના કાળમાં પણ રેલવેની આવકમાં થયો વધારો સપ્ટેમ્બરમાં રેલવેની માલભાડાની આવકમાં 13.54%ની વૃદ્વિ રેલવે દ્વારા 10.212 કરોડ ટન માલનું વહન કરાયું નવી દિલ્હી:  કોરોના કાળમાં મોટા ભાગના સેક્ટરમાં મંદીનો દોર જોવા મળ્યો છે ત્યારે રેલવેએ અનેક પડકારો છત્તાં મહત્વપૂર્ણ સિદ્વિ હાંસલ કરી છે. કોરોના કાળ હોવા છત્તાં સપ્ટેમ્બરમાં રેલવેની માલભાડાની આવકમાં 13.54 ટકાની વૃદ્વિ જોવા […]

11 લાખ રેલવે કર્મચારીઓ માટે મોટા ખુશખબર, સરકાર આપશે 78 દિવસનું બોનસ

મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય 11 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ ઈ-સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન નિર્ણય થયો કે 11 લાખથી વધારે રેલવે કર્મચારીઓને 78 દિવસની સેલરી બોનસ તરીકે આપવામાં આવશે. માહિતી અને પ્રસારણ પ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code