1. Home
  2. Tag "rainfall"

પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે રવિવાર સુધી પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં વિવિધ સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ અને નાગાલેન્ડમાં પણ આગામી બે દિવસ ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્રમાં વિવિધ સ્થળોએ કરા પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ […]

ગુજરાતમાં 173 તાલુકામાં પડ્યો વરસાદ, ગોધરા અને શહેરામાં 9 ઈંચ, બે દિવસ ભારે વરસાદની આગાહી,

અમદાવાદઃ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભાદરવો ભરપુર બન્યો હોય તેમ ભારે વરસાદ પડ્યો છે, રવિવારે 186 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરામાં વન ઈંચથી વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાતા બચાવ અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે મહિસાગરના વિરપુર,  અને સાબરકાંઠાના તલોદમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત […]

ગુજરાતમાં કેટલાક જગ્યા પર વરસાદ પડવાની સંભાવના,હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે હળવો વરસાદ અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આગાહી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ, અમરેલી,ગાંધીનગર, ખેડા, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલઃ ઉમરગામમાં 12 અને વાપીમાં 10.5 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે.  24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 14 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં 12 ઈંચ અને વાપીમાં સાડા 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે રોડ-રસ્તા અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે નદી-નાળા […]

ગુજરાતમાં 94 તાલુકામાં વરસાદ, ઘોઘામાં 3 ઈંચ, રાજકોટમાં ઘોઘમાર, વીજળી પડતા શ્રમિકનું મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. રવિવારે સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના ઘોઘા તાલુકામાં ત્રણ ઈંચ,  તથા અમરેલી, બરવાળા,  ભાવનગર શહેર, સહિત 94 તાલુકામાં વરસાદી ઝાપટાંથી લઈને બે ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટમાં સાંજે 4થી 6 વાગ્યા ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને રાજકોટ […]

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના, અરબી સમુદ્રમાં 25 ફુટ ઉંચા મોજા ઉછળવાની આશંકા

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધતું હોવાથી ગુજરાત ઉપરથી વાવાઝોડાનું સંકટ હાલ તો ટળ્યું છે, જો કે, વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શકયતા છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં 25 ફુટથી વધુની ઉંચાઈના મોજા ઉછળવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં IMDના હવામાન કેન્દ્રના ડિરેક્ટર […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં તા. 9થી 11 જૂન સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ચોમાસુ સિઝનમાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય વહીવટી તંત્ર સજ્જ છે,તેમ SEOC, ગાંધીનગર ખાતે વિવિધ વિભાગો અને સુરક્ષા દળો સાથે વેધર વોચ ગ્રુપની પ્રથમ સમીક્ષા બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડે જણાવ્યું હતું. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફની 26 જેટલી ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર […]

ગુજરાતમાં 104 તાલુકામાં વરસાદ, અમદાવાદમાં મેઘાએ ગર્જના કરી લોકોને ભરનિંદરમાંથી ઉઠાડ્યાં

અમદાવાદઃ દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં બિપોરજોય નામના સાયકલોનિક સરક્યુલેશન સર્જાતા અને તે લો પ્રેશરમાં ફેરવાતા આજે વહેલી સવારથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અષાઢી માહોલ સર્જાયો હતો. તેથી રાજ્યના 104 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ખેડાના મહેમદાવાદ અને મહિસાગરના લૂણાવાડમાં બે ઈંચ, તેમજ નડિયાદ, બાલાસિનોર, મહુધા, લાખણી, મોડાસા, આણંદ, જાંબુઘોડા, પાટણ, વિજાપુર, સહિત 104 તાલુકામાં ઝાપટાંથી લઈને […]

ગુજરાતમાં ચોમાસાના વિદાય ટાણે 46 તાલુકામાં વરસાદના ઝાપટાં, ખેતી પાકને નુકશાનની ભીતી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે, ત્યારે જ બંગાળની ખાડીમાં હવામાં હળવું દબાણ સર્જાતા રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. રવિવારે રાજ્યના 46 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લામાં રવિવારે સવારથી બપોર સુધી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. યાત્રાધામ વીરપુરમાં બપોર […]

અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદને લીધે ખેતી પાકને નુકશાન, હાઈવે પર ધૂમ્મસ છવાયું

મોડાસાઃ ચોમાસાની વિદાય લેવાના ટાણે જ અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ખરીફ પાકને નુકશાન થતાં ખેડુતો ચિંતિત બન્યા છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓછાવત્તા અંશે વરસાદ ખાબક્યો છે. બપોર બાદ એકાએક યાત્રાધામ શામળાજી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. શામળાજી મંદિર તરફ જવાના રસ્તે પાણી ભરાયા હતા. તેમજ નેશનલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code