રાષ્ટ્રીય સુરક્ષા ધાર્મિક ઓળખ કરતાં સર્વોપરી: રાજસ્થાન હાઈકોર્ટ
જયપુર, 16 જુલાઈ 2026: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ધાર્મિક માળખાઓને તોડી પાડવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટની જયપુર બેંચે એક ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, દેશની સુરક્ષા કોઈપણ ધાર્મિક ઓળખ કે આસ્થા કરતા વધુ મહત્વની અને સર્વોપરી છે. આ સાથે કોર્ટે સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોની તપાસ […]


