અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસે આપેલા એલાનથી રાજકોટ સ્વયંભૂ બંધ રહ્યું
રાજકોટઃ શહેરમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડે 27નો ભોગ લીધો હતો, આ દુઃખદ ઘટનાને એક મહિનો પૂર્ણ થતાં પ્રથમ માસિક પૂર્ણતિથિએ કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, આજે રાજકોટમાં વેપાર-ધંધા, શાળાઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. રાજકોટની મુખ્ય બજારમાની એક એવી પરા બજાર સ્વયંભૂ બંધમાં જોડાઈ હતી. TRP ગેમ ઝોન નજીક આવેલી દુકાનોને બંધ […]