સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈ રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
રાજકોટ:સોરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં આગામી તારીખ 17 થી યોજાવા જઈ રહ્યો છે.આ લોકમેળામાં સૌરાષ્ટ્ર ભરમાંથી પાંચ દિવસમાં લાખો લોકો ઉમટતા હોય છે.જેને અનુસંધાને રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં રેસકોર્સ ફરતે અઢી કિ.મી.ના રીંગરોડને તા.17થી 21 ઓગસ્ટ દરમિયાન વાહન વ્યવહાર માટે બંધ કરાશે.રેસકોર્ષ ફરતેના રસ્તાઓને નો-પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે.તેમજ વાહન […]