1. Home
  2. Tag "Rajnaash Singh"

ભારતમાં અશાંતિ ફેલાવનારા આતંકીઓને પાકિસ્તાનમાં ઘુસીને ઠાર મરાશેઃ રાજનાશ સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવતિઓને આંજામ આપવાના પ્રવાસ કર્યા બાદ સીમા પાર કરીને ભાગી જનાર વ્યક્તિને ખતમ કરવા માટે ભારત પાકિસ્તાનમાં ઘુસીને મારશે, તેવો દ્રઢ નિર્ધાર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આશરો લેનારો ભારત વિરોધી તત્વોને ભારતની ગુપ્તચર એજન્સી ખાતમો બોલાવતા હોવાનો ચોંકાવનારો દાવો બ્રિટીશ અખબારે દાવો કર્યાં હતો. બ્રિટીશ અખબારના દાવાના […]

દેશના 10 સરહદી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 90 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસનું ઉદ્ધાટન

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સમગ્ર દેશમાં 90 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, જે તમામનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કુલ રૂ. 2,941 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ તમામ પ્રોજેક્ટ ભારતના ઉત્તરી અને ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં સ્થિત 10 સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજનાથ સિંહે આજે 22 રસ્તાઓ, 63 પુલ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code