1. Home
  2. Tag "RAJNATH SINGH"

ચીનમાં રાજનાથ સિંહે રશિયા અને બેલારુસના સંરક્ષણ પ્રધાનો સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ SCO સભ્ય દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં હાજરી આપવા માટે ચીનના કિંગદાઓ શહેર પહોંચેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રશિયા અને બેલારુસના તેમના સમકક્ષો સાથે અલગ-અલગ બેઠકો કરી હતી. આ દ્વિપક્ષીય બેઠકોમાં, ક્ષેત્રમાં પડકારો અને સુરક્ષા જોખમો તેમજ સંરક્ષણ સહયોગ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. રાજનાથ સિંહે રશિયાના સંરક્ષણ પ્રધાન આન્દ્રે બેલોસોવ સાથે મુલાકાત […]

આતંકવાદી કેન્દ્રો હવે સુરક્ષિત નથીઃ રાજનાથ સિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના કિંગદાઓ પહોંચ્યા છે. ગુરુવારે રાજનાથ સિંહે પહેલગામ હુમલા પછી શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો. પાકિસ્તાન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે કેટલાક દેશો સરહદ પાર આતંકવાદીઓને આશ્રય આપે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એસસીઓ સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં કહ્યું, […]

વર્ષ 2029 સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંકઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સરકારે 2029 સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ’ વિષય પર એક કાર્યક્રમને સંબોધતા શ્રી રાજનાથ સિંહે ઉમેર્યું કે, આ સમયમર્યાદામાં સંરક્ષણ ક્ષેત્રમાં દેશની નિકાસ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.સંરક્ષણ મંત્રીએ ભાર […]

પાકિસ્તાન દ્વારા હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા કુખ્યાત આતંકવાદીઓને ભારતને સોંપવામાં આવેઃ રાજનાથ સિંહ

ગાંધીનગરઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી દીધી કે જો તે ભારત સામે કોઈ આતંકવાદી કાર્યવાહી કરશે, તો તેને તેના પરિણામોનો સામનો કરવો પડશે અને હારનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે ભારત આતંકવાદનો નાશ કરવા માટે તમામ પ્રયાસો કરશે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે, સમગ્ર વિશ્વ ભારતના નાગરિકોને આતંકવાદથી બચાવવાના અધિકારને સમર્થન આપે છે. […]

‘પાકિસ્તાનના પરમાણુ બોમ્બનું નિરીક્ષણ IAEA ને સોંપવું જોઈએ’ – રાજનાથ સિંહે

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ગુરુવારે જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા. ઓપરેશન સિંદૂર પછી તેઓ અહીં સેનાના જવાનોને મળ્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ બોમ્બને IAEA ની દેખરેખ હેઠળ લાવવો જોઈએ. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે બંને દેશો સંમત થયા છે કે પાકિસ્તાન દ્વારા કોઈપણ અપવિત્ર પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. જો આવું થશે […]

એક સૈનિક માટે શારીરિક શક્તિ મૂળભૂત છે, ત્યારે માનસિક તાકાત પણ એટલી જ મહત્ત્વપૂર્ણ: રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રાજસ્થાનના માઉન્ટ આબુમાં બ્રહ્મા કુમારી મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, “યુદ્ધની આજની સતત વિકસતી પ્રકૃતિમાંથી ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટે, આપણા સૈનિકોએ માનસિક સ્થિરતા અને આધ્યાત્મિક સશક્તિકરણમાં સમાન રીતે નિપુણ હોવા સાથે લડાઇની કુશળતામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવો જોઈએ.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે સાયબર, […]

ભારતની સંરક્ષણ નિકાસ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચશેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ 2030 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. તેઓ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ચેમ્બર ઓફ મરાઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર – CMIA ના ‘મરાઠવાડા – આત્મનિર્ભર ભારતની સંરક્ષણ ભૂમિ’ વિષય પર આયોજિત સંવાદ સત્રમાં સંબોધન કરી રહ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર […]

દરિયાઈ હિતોના રક્ષણમાં આઈસીજી દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા મહત્વપૂર્ણ છે: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ (આઈસીજી) ના કર્મચારીઓને, પડકારજનક અને આત્યંતિક પરિસ્થિતિઓમાં, બહાદુરી, વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા મેડલ એનાયત કર્યા. સમારોહ પહેલા, સંરક્ષણ મંત્રીએ સેરેમોનીયલ ગાર્ડનું નિરીક્ષણ કર્યું. સરક્ષણ મંત્રીએ આઈસીજી કર્મચારીઓને તેમની અનુકરણીય સેવા, બહાદુરીના કાર્યો અને ફરજ પ્રત્યે નિઃસ્વાર્થ સમર્પણ બદલ રાષ્ટ્રપતિ તટરક્ષક […]

ભારત ભૂટાનની સંરક્ષણ તૈયારીઓને વધારવા માટે ઉત્સુકઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારત ભૂટાનની સંરક્ષણ તૈયારીઓને વધારવા માટે ઉત્સુક છે. સિંહે રોયલ ભૂટાન આર્મીના ચીફ ઓપરેટિંગ ઓફિસર લેફ્ટનન્ટ જનરલ બટ્ટુ ત્શેરિંગ સાથેની મુલાકાતમાં આ માહિતી આપી હતી. શેરિંગ શનિવારથી છ દિવસની ભારત મુલાકાતે છે. આ દરમિયાન સિંહ અને લેફ્ટનન્ટ જનરલ શેરિંગે દ્વિપક્ષીય સંબંધો અને અન્ય વિવિધ મુદ્દાઓ પર […]

તિબેટમાં ચીનની ડેમ યોજના અંગે ભારત સરકાર સતર્ક : રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, તિબેટમાં ભારતની સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર મેગા ડેમ બનાવવાની ચીનની યોજના અંગે સરકાર સતર્ક છે. ચીને બ્રહ્મપુત્રા પર વિશ્વના સૌથી મોટા બંધ બાંધવાની તેની યોજનાની જાહેરાત કર્યા બાદ ભારતે કહ્યું કે, તે તેના હિતોનું રક્ષણ કરવા માટે દેખરેખ રાખશે અને જરૂરી પગલાં લેશે. ભારતે ઉપરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code