1. Home
  2. Tag "ram-mandir-trust"

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટનો ખુલાસો-નિર્માણ કાર્ય પાછળ 900 કરોડ રૂપિયા ખર્ચાયા

અયોધ્યા:શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવ ચંપત રાયે કહ્યું છે કે શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. રાયે માહિતી આપી છે કે, આ વર્ષે 5 ફેબ્રુઆરી, 2020 થી 31 માર્ચની વચ્ચે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર 900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને હાલમાં ટ્રસ્ટના બેંક ખાતામાં 3,000 કરોડ રૂપિયા બાકી છે.શનિવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code