1. Home
  2. Tag "ramjanmabhoomi"

અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના એક માસમાં જ રામલલાને 100 કરોડ રૂપિયાનો ચઢાવો, દેશદુનિયામાંથી દાન-દક્ષિણાનું ઘોડાપૂર

અયોધ્યા: રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને અત્યાર સુધીમાં એક માસમાં એક અબજથી વધુની દાન-દક્ષિણા આવી ચુકી છે. આ એ ચઢાવો છે કે જે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્રને ચેક અથવા રશીદના માધ્યમથી ભક્તો દ્વારા સમર્પિત કરાય છે. આના સિવાય દાનપાત્ર અને ઓનલાઈન બેંક ખાતામાં મોકલવામાં આવનારી ધનરાશિ અલગ છે. તેનો હિસાબ બેંક દ્વારા જ પ્રાપ્ત થશે. આના સંદર્ભે ભારતીય સ્ટેટ […]

અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ, પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે થયા સામેલ

અયોધ્યા: રામનગરીમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ ચુકી છે. ગર્ભગૃહમાં મંત્રોચ્ચાર સાથે પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે બેઠા છે. આ સિવાય ઘણાં અન્ય ગણમાન્ય લોકો પણ ત્યાં છે. તેમાથી આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ સામેલ છે. આ સિવાય યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્ય અતિથિ અનિલ મિશ્ર અને ડોમરાજા પણ […]

અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને પાકિસ્તાની મીડિયાએ શું કહ્યું?

નવી દિલ્હી : અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરમાં સોમવારના દિવસે આજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે.પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં સંપન્ન થયો. આ કાર્યક્રમ બપોરે 12 વાગ્યેને 5 મિનિટે શરૂ થયો અને 12 વાગ્યે અને 55 મિનિટ સુધી ચાલ્યો. રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની ભારત અને વિદેશોમાં રહેતા રામભક્તો અને સનાતનીઓ દિવાળીની જેમ […]

જો મોદી PM ન હોત, તો અયોધ્યામાં રામમંદિર બની શકત નહીં: કૉંગ્રેસના નેતા

અયોધ્યા: રામનગરીમાં રામલલાના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા કોંગ્રેસના નેતાએ રામમંદિર નિર્માણનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. તેમણે એ પણ કહ્યુ છે કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન ન હોત, તો રામમંદિર નબી શકત નહીં. તેમણે રામમંદિર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી છે. કોંગ્રેસના આ નેતા બીજા કોઈ નહીં, પણ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ […]

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા: કોણ છે રામલલાના સૌથી મોટા દાનવીર? રામમંદિરને ભેંટ કર્યું 101 કિલોગ્રામ સોનું

નવી દિલ્હી: ભારતના ઈતિહાસમાં આજે એક વધુ મોટો અને મહત્વપૂર્ણ અધ્યાય સામેલ થઈ રહ્યો છે. આજે રામલલાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ અયોધ્યામાં ઈતિહાસ રચાય રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં રામમંદિર સંપૂર્ણપણે સજીધજીને તૈયાર છે. રામમંદિરના ગર્ભગૃહમાં બપોરે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. આ ભવ્ય રામમંદિરનું નિર્માણ સંપૂર્ણપણે રામભક્તો દ્વારા અપાયેલા દાની કરાયું […]

રામમંદિર સમારંભ પહેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પર હાઈએલર્ટ, બીએસએફે લોન્ચ કર્યું ઓપરેશન સર્દ હવા

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન બોર્ડર પર શુક્રવારથી હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સે પોતાનું ઓપરેશન સર્દ હવા લોન્ચ કર્યું છે. 27 જાન્યુઆરીએ સુધી આ ઓપરેશન યતાવત રહેશે. બીએસએફે ઓપરેશન સર્દ હવા હાથ ધર્યું છે, કારણ કે ગાઢ ધુમ્મસ અને ઓછા તાપમાન વચ્ચે સીમાવર્તી વિસ્તારોમાં ઘૂસણખોરીની શક્યતાઓ ઘણી વધી જાય છે. આવી ઘૂસણખોરીને […]

પંડિત નહેરુ, કમાલ પાશા અને રામજન્મભૂમિ

કદાચ કલ્પના ન કરી શકાય તેવી એક ઘટના બની હતી તુર્કી ના શહેર ઇસ્તંબુલ માં… વર્ષ હતું સન 1935 નું… આ વર્ષે તુર્કીના રાષ્ટ્ર અધ્યક્ષ મુસ્તુફા કમાલ પાશા એ એક ચોંકાવનારો નિર્ણય કર્યો. તેમણે ઇસ્તંબુલ માં આવેલું જગપ્રસિદ્ધ હાગીઆં સોફિયા ચર્ચ કે જેને સન 1453 માં સુલ્તાન મોહંમદ બીજાએ મસ્જિદમાં ફેરવી દીધેલું તે મસ્જિદને કમાલ […]

રામજન્મભૂમિની સુરક્ષામાં મોટા ફેરફારો,હવે તેની સુરક્ષાની કમાન SSFના હાથમાં

લખનઉ: અયોધ્યામાં રામજન્મભૂમિની સુરક્ષામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે તેની સુરક્ષાની કમાન SSFના હાથમાં રહેશે, જે યુપી સરકાર દ્વારા તાજેતરમાં બનાવવામાં આવી છે. યુપી પોલીસ અને પીએસીના શ્રેષ્ઠ કર્મચારીઓને પસંદ કરીને આ ફોર્સની રચના કરવામાં આવી છે જેમને વિશેષ સુરક્ષા માટે તાલીમ આપવામાં આવી છે. સુરક્ષાની જવાબદારી સંભાળવા માટે SSF બટાલિયન અયોધ્યા પહોંચી ગઈ […]

રામજન્મભૂમિની જેમ જ્ઞાનવાપી વિવાદનો પણ સુખદ ઉકેલ આવશેઃ કેશવ પ્રસાદ મૌર્ય

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી પર મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે, જેના પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની પ્રતિક્રિયા સામે આવી છે. કેશવ પ્રસાદ મૌર્યએ હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે જ્ઞાનવાપીના ASI સર્વેમાં સમગ્ર સત્ય બહાર આવશે. તેમને પૂરી આશા છે કે રામ મંદિરની […]

અયોધ્યામાં ‘તંબુમાં રહેલા’ રામલલાને મળી રહી છે તારીખ પર તારીખ!

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે અને વધુ ખેંચાઈ પણ રહ્યો છે. 29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં નવી ખંડપીઠ દ્વારા મામલાની સુનાવણી થવાની હતી, પરંતુ જસ્ટિસ બોબડેની ગેરહાજરીને કારણે સુનાવણી ફરી એક વખત પાછી ઠેલાઈ છે. આ મામલે ફરી એકવાર તારીખ પડવાને કારણે સંત સમાજમાં રોષની લાગણી છે. ઘણાં સંતોનું કહેવું છે કે આવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code