1. Home
  2. Tag "ranjan gogoi"

અયોધ્યાનો ચુકાદો આપનારા 5 જજો હવે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના પણ બનશે સાક્ષી, CJI ચંદ્રચૂડ પણ રહેશે હાજર

નવી દિલ્હી: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલાનો ચુકાદો આપનારી બંધારણીય ખંડપીઠમાં સામેલ રહેલા પાંચેય જજો હવે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવના પણ સાક્ષી બનશે. રામજન્મભૂમિ મામલાનો ચુકાદો આપનારી ખંડપીઠનું નેતૃત્વ કરનારા તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, ખંડપીઠના અન્ય જજોમાં પૂર્વ સીજેઆઈ એસ. એ. બોબડે, હાલના સીજેઆઈ ડી. વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીર પણ આ […]

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ વિરુદ્વનો જાતિય સતામણીનો કેસ સુપ્રીમ કોર્ટે બંધ કર્યો

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ વિરુદ્વ જાતિય સતામણીનો કેસ સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ વિરુદ્વનો જાતિય સતામણીનો કેસ પડતો મૂક્યો પૂર્વ ચીફ જસ્ટિસ વિરુદ્વ આ ષડયંત્ર હોવાના રિપોર્ટને આધારે કેસમાં તપાસની પ્રક્રિયા બંધ કરી દીધી છે નવી દિલ્હી: થોડાક સમય પહેલા ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને કથિત જાતિય સતામણીમાં ફસાવવા માટે કેસ કરાયો હતો. સુપ્રીમ કોર્ટે ભારતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code