1. Home
  2. Tag "Rath Pujan"

અમદાવાદઃ હર્ષ સંઘવીએ રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવી

અમદાવાદઃ અખાત્રીજના પવન અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા હતા. તેમણે રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે વિધિવત રીતે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવડાવી હતી. આ પ્રસંગે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યા બાદ ત્રણેય રથની આરતી ઉતારવામાં આવી હતી. આ સાથે આગામી જૂન માસમાં […]

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા પહેલાં આજે અખાત્રિજના દિને ત્રણેય રથનું પૂજન કરાયું

અમદાવાદઃ શહેરમાં દરવર્ષે અષાઢીબીજને દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, અને ભાઈ બલરામજી રથમાં બીરાજીને નગરચર્યાએ નીકળે છે. રથયાત્રા પહેલા જ અખત્રિજના શુભ દિને સાબરમતી નદીમાંથી જળ ભરીને ત્રણેય રથનું પૂજન કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી છે. આજે અખાત્રિજના દિને કોરોનાને લીધે સાદગીથી કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. આજે અખાત્રીજના દિવસે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ જમાલપુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code