ભાવનગરમાં ભક્તિમય માહોલમાં નીકળી રથયાત્રા, અખાડાના દાવપેચએ જમાવ્યુ આકર્ષણ
ભાવનગરઃ શહેરમાં આજે અષાઢી બીજને દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી પરિક્રમાએ નીકળતા ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનને રથમાં બિરાજમાન કર્યાં પછી સામાજીક રાજકીય આગેવાનો, સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સોનાની સાવરણીથી છેડાપોરા અને પહિન્દ વિધિ સંપન્ન થયાં બાદ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શહેરમાં રથ પ્રસ્થાન થયાંની સાથે […]


