અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા, અને 2000 સાધુ-સંતો જોડાશે
અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના દિને પરંપરાગત રથયાત્રા મહોત્સવ રંગેચંગે ઊજવાશે. ભગવાન જગન્નથાજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી અષાઢી બીજના દિને શહેરની નગરચર્યાએ નિકળશે. જગન્નાથજીના મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા અને 2000થી વધુ સાધુ-સંતો જોડાશે. રથયાત્રા મહોત્સવ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાની […]