1. Home
  2. Tag "Rath Yatra"

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા, અને 2000 સાધુ-સંતો જોડાશે

અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના દિને પરંપરાગત રથયાત્રા મહોત્સવ રંગેચંગે ઊજવાશે. ભગવાન જગન્નથાજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી અષાઢી બીજના દિને શહેરની નગરચર્યાએ નિકળશે. જગન્નાથજીના મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા અને 2000થી વધુ સાધુ-સંતો જોડાશે. રથયાત્રા મહોત્સવ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાની […]

અમદાવાદમાં રથયાત્રાના રૂટ્સ પર 25મી જુનથી દેશભક્તિના ગીતો વગાડાશે,

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે રથયાત્રાઓ, મેળાવડાઓ યોજી શકાયા નહતા. જેમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક ગણાતી રથયાત્રા પણ પરિક્રમાએ નિકળી શકી નહતી. હવે આ વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીસ બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી અમદાવાદ શહેરની પરિક્રમાએ નિકળશે. તેના માટે જગન્નાથજીના મંદિર તેમજ વહિવટી તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code