1. Home
  2. Tag "Rath Yatra"

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત દેશના અગ્રણી નેતાઓએ પાઠવી રથયાત્રાની મંગલ શુભકામનાઓ

નવી દિલ્હી, 16 જુલાઈ 2026: ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના પાવન અવસરે સમગ્ર દેશમાં ભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત દેશના ટોચના રાજકીય નેતાઓએ દેશવાસીઓને રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (ટ્વિટર) પર પોતાના સંદેશામાં દેશના પ્રથમ નાગરિક અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ મહોત્સવનું મહત્વ રેખાંકિત કર્યું હતું. તેમણે […]

રથયાત્રાના બે દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદના વધુ પાંચ આતંકીની સિદ્ધપુરમાં અટકાયત

પાટણ, 14 જુલાઈ, 2026: રથયાત્રાના બે દિવસ પહેલાં ગુજરાતમાં કેટલાક વધુ આતંકીઓ ઝડપાયા છે. પ્રારંભિક અહેવાલ મુજબ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વધુ આશરે 5 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે. અગાઉ આ મહિનાની શરૂઆતમાં ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદ (JeM)ના નેટવર્ક અંગે તપાસ દરમિયાન નવી કડીઓ મળ્યા બાદ એટીએસ દ્વારા આ પાંચની પૂછપરછ માટે […]

જગન્નાથ ભક્તો માટે રેલ્વેની મોટી ભેટ: રથયાત્રા નિમિત્તે પુરી માટે દોડશે ખાસ ટ્રેનો

પુરી, 11 જુલાઈ 2026: વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને, દક્ષિણ પૂર્વીય રેલ્વેએ ખાસ ટ્રેન સેવાઓની જાહેરાત કરી છે. રેલ્વેએ રથયાત્રા 2026 દરમિયાન પુરી જનારા અને ત્યાંથી આવતા મુસાફરોને સુવિધા આપવા માટે ચક્રધરપુર વિભાગમાંથી પસાર થતી ત્રણ જોડી ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ખાસ ટ્રેનો ઝારખંડ, ઓડિશા અને […]

રથયાત્રા બનશે અભેદ્ય: એન્ટી-ડ્રોન ગન, ફેસ રેકગ્નિશન સિસ્ટમ અને CCTVના હાઇટેક નેટવર્કથી રખાશે બાજ નજર

અમદાવાદ, 9 જુલાઈ 2026: આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદ શહેરમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રથયાત્રા પૂર્વેની તૈયારીઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય પોલીસવડા […]

અમદાવાદમાં જગન્નાથજીના મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ

અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Preparations in full swing for Rath Yatra at Jagannathji temple  શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે યોજાતી હોય છે, અષાઢીબીજને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે 149મી રથયાત્રા માટે જગન્નાથજી મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર પ્રશાસન દ્વારા ભગવાનના રથની મરામત તેમજ અન્ય […]

અમદાવાદઃ રથયાત્રા માર્ગના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે વિશેષ આયોજન કરાયું

અમદાવાદ, 24 એપ્રિલ 2026: ભગવાન શ્રી જગન્નાથજીની સુપ્રસિદ્ધ રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા માર્ગના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મધ્યઝોનના જમાલપુર વોર્ડમાં આવેલ શ્રી જગન્નાથજી મંદિરથી દર વર્ષે યોજાતી આ રથયાત્રામાં અમદાવાદ શહેર ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી લાખો ભક્તો ઉમટી પડે છે અને માર્ગ ઉપર ભગવાનના દર્શનનો લાભ લે છે.અત્રે […]

પુરીમાં રથયાત્રાનો બીજો દિવસઃ ભગવાન જગન્નાથ તેમની માસીના ઘરે જવા રવાના

નવી દિલ્હીઃ આજે ઓડિશાના પુરીમાં મહાપ્રભુ જગન્નાથ ઉત્સવ રથયાત્રાનો બીજો દિવસ છે. શુક્રવારે જય જગન્નાથના ઉદષોશ સાથે રથયાત્રાનો પ્રારંભ થયો. તેમાં હજારો ભક્તોએ ભાગ લીધો. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનોના રથને મંદિરથી શ્રી ગુંડિચા મંદિર સુધી ખેંચવાનું શરું કરાયું. વિશ્વ પ્રખ્યાત ધાર્મિક શહેર પુરીમાં જગન્નાથ મહોત્સવ રથયાત્રાનો બીજો દિવસ છે. આ રથયાત્રા આગામી મુકામ માટે […]

અમદાવાદ રથયાત્રાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી.ત્યાર બાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી […]

રથયાત્રામાં ગાંધી પોળ પાસે ત્રણ ગજરાજ બેકાબુ બન્યા, મહાવતે હાથી પર કાબુ મેળવ્યો

ગજરાજ બેકાબૂ થતાં લોકોમાં નાસભાગ મચી, ઈન્જેક્શન આપી એક હાથીને કાબૂમાં લેવાયો, પોલીસ-સ્વયંસેવકોને સીસોટી ન વગાડવા સૂચના અપાઈ અમદાવાદ: શહેરમાં આજે અષાઢી બીજના દિને ભગવાન જગન્નથાજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી  નગરચર્યાએ નિકળ્યા છે. શહેરના પરંપરાગત માર્ગે ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે રથયાત્રા આગળ વધી રહી છે. ભાવિકો જગદિશના દર્શન કરવા અધિરા બન્યા છે. રથયાત્રા […]

રથયાત્રાઃ પોલીસ 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે

અમદાવાદમાં આ વર્ષે અષાઢી બીજ 27 જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભવ્યતા સાથે યોજાશે. જેને લઈને પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે, ત્યારે રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code