1. Home
  2. Tag "Rathyatra"

ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ મોટી સંખ્યામાં ભક્તો એકત્ર ના થાય તની કાળજી રાખવા તબીબોની માંગણી

અમદાવાદઃ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ કોરોનાની બીજી લહેર ધીમી પડતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ એકત્ર ન થાય તેની તકેદારી […]

અમદાવાદઃ જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસે શરૂ કરી તૈયારીઓ

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે જગન્નાથજી મંદિરથી ભગવાની મોટાભાઈ અને બહેન સાથે નગરચર્ચાએ નીકળશે. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. દરમિયાન આજે પોલીસે રથયાત્રાના રૂટ ઉપર પેટ્રોલીંગ કર્યું હતું. તેમજ રથયાત્રાના રૂટ ઉપર આવતા અતિઅશાંત વિસ્તાર દરિયાપુરમાં પોલીસ તથા એસઆરપીના 200 જવાનોએ દરિયાપુર પોલીસ સ્ટેશનથી ડાબગર વાડ, વાડી […]

અમદાવાદમાં પરંપરાગત યોજાતી રથયાત્રામાં ભગવાન જગન્નાથ શેરવાની જેવા વાઘા પહેરીને પરિક્રમા કરશે

અમદાવાદ : શહેરમાં અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી શહેરની નગરચર્યાએ નીકળશે. ભગવાનની રથયાત્રા માટે હજુ મંજુરી આપવામાં આવી નથી.પણ સરકારનું સકારાત્મક વલણ હોવાથી અને કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી મંજુરી મળશે તે નક્કી છે. તેથી જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રથયાત્રાને લઈ ભગવાનના વાઘા તૈયાર થઈ રહ્યા છે. […]

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ 21 જુને ગાંધીનગરમાં વેક્સિનેશન અને રથયાત્રા મુદ્દે ચર્ચા કરશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આગામી તારીખ 21જૂનને યોગ દિને ગાંધીનગર મુલાકાતે આવી રહ્યા છે .વિશ્વ યોગ દિવસના દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા આયોજિત સેકટર 28 ની વસંતકુવરબા હાઇસ્કુલ પાછળના ખુલ્લા મેદાનમાં વૃક્ષારોપણ ના કાર્યક્રમમાં વચ્ર્યુઅલ હાજરી આપશે તેમજ સાંસદના આદર્શ ગામ તરીકે પસદં કરેલા પાલ અને કોલવડા સાથે વેક્સિનેશનના કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

અષાઢી બીજે રથયાત્રા યોજવા માટે જગન્નાથજી મંદિર ટ્રસ્ટે માંગી મંજુરી

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિને વર્ષોથી પરંપરાગતરીતે નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે નિકળશે કે કેમ તે અંગે ચર્ચા જાગી હતી. સરકાર પણ રથયાત્રા નિકળે તે માટે સકારાત્મક વલણ અપનાવી રહી છે. અને કેટલાક નિયમોને આધિન રથયાત્રાને મંજુરી આપવામાં આવે તેવી પુરી શક્યતા છે. ત્યારે જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ભગવાન નગરચર્યાએ […]

ગુજરાત: રથયાત્રાને મંજુરી મળે તે પહેલા લગ્ન-મરણ પ્રસંગ પરનાં નિયંત્રણ ઉઠાવવાં પડશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, તેથી સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપતા હવે દિવસ દરમિયાન તમામ દુકાનો, રેસ્ટોરન્ટ્સ, હોટલ વગેરે ખૂલતા ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. મંદિરો પણ ભાવિકોના દર્શન માટે ખૂલી ગયા છે. ત્યારે અમદાવાદમાં વર્ષોથી પરંપરાગત રીતે યોજાતી રથયાત્રા પણ યોજાશે. સરકારે પણ રથયાત્રા યોજવા માટે સકારાત્મક વલણ અપનાવ્યું છે, ત્યારે રથયાત્રા […]

અમદાવાદમાં જગન્નાથજી મંદિરે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધીઃ જળયાત્રા પ્રોટોકોલ મુજબ યોજાશે

અમદાવાદઃ રાજયમાં  કોરોના કેસમાં ઘટાડો થતા સરકારે પણ નિયંત્રણો હળવા કર્યા છે.  અમદાવાદ શહેરમાં પણ સંક્રમણ હવે નિયંત્રણમાં છે, ત્યારે લોકોમાં એવી આશા બંધાઈ છે કે આ વર્ષે 12 જુલાઈએ તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આજે રથયાત્રા અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે, પરંતુ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ […]

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે યોજાતી ચંદનયાત્રા ભક્તો વિના યોજવી પડશે

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. વર્ષોથી પરંપરાગત યોજાતી રથયાત્રાનું મહાત્મય સવિશેષ છે. રથયાત્રા પહેલા જ ચંદન યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે તા. 14મી મે ના રોજ ચંદન યાત્રા ભક્તો વિના જ યોજવી પડશે. અમદાવાદમાં અષાઢી બીજના રોજ નિકળતી રથયાત્રાના અગાઉના કાર્યક્રમો પર કોરોના સંક્રમણનું ગ્રહણ […]

”ભારત કે મન કી બાત મોદી કે સાથ” થીમ પર ભાજપના 26 ચૂંટણી રથ આજથી ગુજરાતના ગામેગામ ઘૂંમશે

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે પણ ચૂંટણી પ્રચાર માટે ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાતમાં ભાજપ તરફથી  ભારત કે મન કી બાત મોદી કે સાથના થીમ પર ગામેગામ રથ ફેરવવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતેથી ચૂંટણી પ્રચાર માટેના રથોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપે લોકસભાનીચૂંટણીને લઈને પ્રચારનો પ્રારંભ શરૂ કરી દીધો છે.લોકસભાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code