ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ મોટી સંખ્યામાં ભક્તો એકત્ર ના થાય તની કાળજી રાખવા તબીબોની માંગણી
અમદાવાદઃ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ કોરોનાની બીજી લહેર ધીમી પડતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ એકત્ર ન થાય તેની તકેદારી […]