1. Home
  2. Tag "rationing shopkeepers"

રેશનિંગના દુકાનદારોની પણ હવે બોયોમેટ્રિકથી હાજરી પુરાશે

રેશનિંગના દુકાનદારો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં, દુકાન બંધ રાખવા મામલતદાર પાસેથી મંજુરી લેવી પડશે, દુકાનદારે અન્ય વિતરકને ચાર્જ સોંપીને ગેરહાજર રહી શકશે ગાંધીનગરઃ ગુજરાતમાં રેશનીંગના દુકાનદારો પોતાની શોપ મરજી પડે ત્યારે ખોલતા હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના રેશનધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે રાજ્ય સરકારને પણ ફરિયાદો મળતી હતી.  તેથી […]

ગુજરાતમાં રેશનિંગના દુકાનદારોને એડવાન્સ જથ્થો મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે

ગાંધીનગર:  રાજ્યના રેશનિંગના દુકાનદારોને પુરવઠા વિભાગ દ્વારા સમયસર પુરવઠો ફાળવવામાં આવતો ન હોવાની ફરિયાદો ઉઠી હતી. તુવેરદાળનો તો અડધો જથ્થો ફાળવવામાં આવતો હતો તેથી દુકાનદારોને ગ્રાહકો સાથે માથાકૂટ પણ થતી હતી. આ અંગે રેશનીંગના દુકાનદારોએ પુરવઠા વિભાગમાં રજુઆતો પણ કરી હતી. આથી રેશનિંગના દુકાનદારોને પડતી સમસ્યાઓ ઉકેલવા માટે પુરવઠા વિભાગ દ્વારા કેટલાક નિર્ણય લેવામાં આવશે. […]

ગુજરાતમાં રેશનિંગના દુકાનદારો લોકસભાની ચૂંટણી બાદ સરકાર સામે આંદોલન કરશે

અમદાવાદઃ ગુજરાતના 17 હજાર જેટલાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. રેશનીંગની દુકાનદારોના પ્રશ્નો એવા છે. કે,  એડવાન્સ જથ્થાની પરમિટ સમયસર જનરેટ થતી નથી. એક જિલ્લામાં ફૂડ સેફ્ટીની તપાસણીમાં ફેઇલ થયેલો જથ્થો અન્ય જિલ્લામાં પાસ કરાવી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં-ચોખામાં નિયત વજન મળતું નથી. આ […]

ગુજરાતમાં રેશનિંગના દુકાનદારોની હડતાળ, સરકાર સાથેની વાટાઘાટો પડી ભાંગી

અમદાવાદઃ રાજ્યમાં સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો કમિશન વધારવાની માગણી સાથે હડતાળ પર ઉતર્યા હતા. રેશનિંગની દુકાનદારોની અચોક્કસ મુદ્દતની હડતાળથી દિવાળીના તહેવારોના સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાશનથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. દરમિયાન સરકારે સસ્તા અનાજ દુકાનદારોના એસોસિએશન સાથે વાટાઘાટો શરૂ કરી હતી. એસોસિએશનના હોદ્દેદારો પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને મળ્યા હતાં. આ બેઠક […]

સુરેન્દ્રનગર જિલ્લાના રેશનિંગના 537 દુકાનદારો લડતના માર્ગે, સપ્ટેમ્બરનો પુરવઠો નહીં ઉપાડે

સુરેન્દ્રનગરઃ જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોને કમીશન સહિત વિવિધ પ્રશ્ને પડતી મુશ્કેલીઓ અંગે વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ નિરાકરણ આવ્યું નથી.તેથી સસ્તા અનાજની દુકાનદારો હવે લડાયક મૂડમાં છે. અને જો માગણીઓ નહીં સ્વીકારાય તો સપ્ટેમ્બર મહિનાનો અનાજનો જથ્થો નહીં ઉપાડવાનો નિર્ણય જિલ્લાના 537 દુકાનદારે જાહેર કરી દીધો છે. સપ્ટેમ્બરમાં સાતમ-આઠમ સહિતના તહેવારો આવે છે ત્યારે 10.43 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code