1. Home
  2. Tag "recovery"

થાપણો અને પેન્શનની રકમ પરત મેળવવા ગુજરાતના 6 જિલ્લામાં શિબિરોનું આયોજન

14 નવેમ્બરને શુક્રવારે અમદાવાદ સહિત 6 જિલ્લામાં કાર્યક્રમ યોજાશે ગાંધીનગર, 12 નવેમ્બર, 2025: recovery of deposits and pension amount રાજ્યમાં વિવિધ બેંકોમાં જમા હોય એવી અને દાવો ન કરાયેલી થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પરત મેળવવા માટે ચોથા તબક્કામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા મહિના પહેલા આ અંગેના રાષ્ટ્રવ્યાપી […]

9 રાજ્યો માટે કુલ રૂ. 4645.60 કરોડના ખર્ચે અનેક વ્યવસ્થાપન, પુનઃપ્રાપ્તિ અને પુનર્નિર્માણ પ્રોજેક્ટ્સને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિ (HLC)એ કુલ રૂ. 4645.60 કરોડના ખર્ચે અનેક વ્યવસ્થાપન, પુનઃપ્રાપ્તિ અને પુનર્નિર્માણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. તેનાથી આસામ, કેરળ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ એમ 9 રાજ્યોને ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આપત્તિ-સ્થિતિસ્થાપક ભારતના વિઝનને સાકાર કરવા માટે, ગૃહ મંત્રાલય […]

પાસબુક અપડેટથી લઈને રોકડ ઉપાડ સુધી, બેંકો ગ્રાહકો પાસેથી આટલો બધો ચાર્જ વસૂલ કરી રહી છે

આજના સમયમાં, દરેક વ્યક્તિ પાસે બેંક ખાતું હોય છે. જેમાં લોકોને ઘણી સુવિધાઓ મળે છે. પરંતુ બેંકિંગનો અર્થ ફક્ત પૈસા જમા કરાવવા અને ઉપાડવા જ નથી. દેશમાં દરરોજ લાખો લોકો બેંકોની વિવિધ સેવાઓનો ઉપયોગ કરે છે. જો આપણે તેમના વિશે વાત કરીએ, તો પાસબુક અપડેટ કરવી, મોબાઇલ નંબર બદલવો, ચેક બુક ઓર્ડર કરવી કે ઓનલાઈન […]

કેન્સરની સારવાર પછી ઝડપથી રિકવરી કેવી રીતે થશે? આ વસ્તુઓને તમારી ડાયટમાં ઉમેરો

કેન્સરમાંથી સાજા થયા પછી પણ તમારે જીવનભર તમારી લાઈફસ્ટાઈલમાં કેટલાક નિયમો બનાવવા પડશે. લાઈફસ્ટાઈલમાં ખાસ સુધારા કરવા પડશે. ખાસ કરીને તમારે તમારી ખાનપાનની આદતોને લઈને ખૂબ જ સાવધાન રહેવું પડશે. કેન્સર એ એક ગંભીર બીમારી છે જે પૂરી રીતે સાજા થયા પછી પણ પાછો આવી શકે છે. આની કોઈ ગેરંટી નથી. જો તમે એકવાર કેન્સરથી […]

શેર માર્કેટમાં તથાકથિત આરોપોની કોઈ અસર નહીં, અદાણી જૂથના શેરોમાં ઝડપી રિકવરી નોંધાઈ

અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને અદાણી પાવર સહિતના અગ્રણી અદાણી ગ્રૂપના શેરો શુક્રવારે દિવસના નીચા સ્તરેથી ઝડપથી રિકવર થયા હતા. એ સૂચવે છે કે બજાર તાજેતરમાં કરાયેલા આક્ષેપોને ગણકારતું નથી. ભારતના સૌથી મોટા સમૂહની વિરુદ્ધ અમુક મીડિયા જૂથોએ આરોપો લગાવ્યા હતા. શુક્રવારે અગ્રણી જૂથના શેરોના […]

નવી દિલ્હીઃ સરકારી બેંકોએ બાકી ધિરાણમાંથી રૂ. 1.30 કરોડની વસૂલાત કરી

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લાં પાંચ નાણાંકીય વર્ષો દરમિયાન બાકી ધિરાણમાંથી 1 લાખ 30 હજાર કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે લોન લેનાર પુન:ચુકવણી માટે જવાબદાર રહે છે અને લોન લેનાર પાસેથી બાકી રકમની વસૂલાતની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે નાદાર […]

સેન્સેક્સ ઓપનિંગ બેલ: સ્થાનિક બજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 277 પોઈન્ટ નીચે, નિફ્ટી 18500 ની નીચે

મુંબઈ: સોમવારે સેન્સેક્સ 277 પોઈન્ટ ઘટીને 62016ના સ્તરે, નિફ્ટી 82 પોઈન્ટના ઘટાડા સાથે 18430ના સ્તરે ખુલ્યો. બીજી તરફ બેન્ક નિફ્ટીમાં 226 પોઈન્ટના ઘટાડા સાથે 42757 ના સ્તર પર બિઝ્નેસની શરૂઆત થઈ છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારો ઘટાડા સાથે ખુલ્યા છે. સોમવારે શરૂઆતના બિઝનેસ સેન્સેક્સમાં 277 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ […]

ડેન્ગ્યુ થાય તો શું થયું, હવે ઝડપથી સાજા પણ થઈ શકાય છે

ડેન્ગ્યુથી નથી ડરવાની જરૂર હવે ઝડપથી થઈ શકાય છે સ્વસ્થ કોઈ પ્રકારની તકલીફ શરીરમાં રહેશે નહીં ડેન્ગ્યુના કેસ હંમેશા ચોમાસામાં સૌથી વધારે જોવા મળતા હોય છે, ડેન્ગ્યુ કે જે એક સમયે ખુબ ભયંકર બીમારી તરીકે ગણવામાં આવતી હતી, કારણ કે તેમાં લોકોના જીવ પણ જતા હતા. ડેન્ગ્યુ એ મચ્છરના કરડવાથી થતી બીમારી છે પણ હવે […]

કોરોનાથી રિકવર થયા બાદ લોકોમાં બ્રેન ક્લોટિંગની સમસ્યા જોવા મળી, આ લક્ષણો હોય તો રહો સતર્ક

કોરોના થયા બાદ રિકવરી દરમિયાન જોવા મળે છે અનેક બીમારી હવે કોરોનાથી રિકવર થયા બાદ લોકોમાં બ્રેન ક્લોટિંગની સમસ્યા જોવા મળી નિષ્ણાતોએ કેટલાક લક્ષણો દેખાય તો સ્કેન કરાવાવનું આપ્યું સૂચન નવી દિલ્હી: કોરોના વાયરસનું સંક્રમણ જાણે કાળ બનીને આવ્યું હોય તેમ અત્યારસુધી અનેક લોકોને ભરખી ગયું છે અને કોરોના સંક્રમિત દર્દીઓમાં રિકવરી બાદ પણ નવી […]

સકારાત્મક સમાચાર: દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા

કોરોનાના સુનામી વચ્ચે સકારાત્મક સમાચાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થયા સક્રિય કેસ 33 લાખને પાર કરી ગયા નવી દિલ્હી: ભારતમાં કોરોનાની સુનામી વચ્ચે એક સકારાત્મક સમાચાર પ્રાપ્ત થયા છે. દેશમાં પ્રથમવાર છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,07,865 કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code