PM મોદીના શાસનમાં સમગ્ર દેશમાં એક-બે નહીં 26 રેલવે સ્ટેશનના નામ બદલાયાં
દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં સમગ્ર દેશમાં એક-બે નહીં 26 રેલવે સ્ટેશનના નામ બદલાયાં છે. તાજેતરમાં ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ રાખવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં ઉત્તર પ્રદેશમાં જ 5 રેલ્વે સ્ટેશનોને નવા નામ આપવામાં […]