1. Home
  2. Tag "Regional news"

ભારતીય વિચાર મંચ દ્વારા ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષ પર ઓનલાઇન વિચારગોષ્ઠિનું થયું આયોજન

ભારતીય વિચાર મંચ, ગુજરાત દ્વારા ઇઝરાયેલ-ગાઝા વચ્ચેના સંઘર્ષ પર વિચારગોષ્ઠિનું થયું આયોજન આ વિચારગોષ્ઠિમાં ભારતમાં ઈઝરાયેલના મુંબઈ ખાતેના કોન્સ્યુલ જનરલ યાકોવ ફિનકેલસ્ટેઇન જોડાયા હતા તે ઉપરાંત ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સેસના પ્રવક્તા લિબી વેઈસ વક્તા રહ્યા હતા આ વિચારગોષ્ઠિમાં પત્રકારો, કોલમિસ્ટ, મોટીવેશનલ સ્પીકર સહિતના અન્ય મહાનુભાવો જોડાયા અમદાવાદ: ભારતીય વિચાર મંચ, ગુજરાત દ્વારા તારીખ 14 મે, 2021ના […]

મોટા ફોફળિયામાં કોવિડ કેર સેન્ટરની ભોજન સેવા બની છે મહિલાઓની રોજગારીનો સ્ત્રોત

હોસ્ટેલ બંધ થતાં સખી મંડળની બહેનોને ભોજન બનાવવાની રોજગારી અટકી : કોવિડ કેર સેન્ટર શરૂ થતાં એની ભોજન સેવાથી રોજગારી ફરી શરૂ થઈ સલામતી માટે પી.પી.ઇ.કીટ પહેરી ડીસ્પોઝેબલ ફૂડ પેકેટ કેન્દ્રની બહાર મૂકેલા ટેબલ સુધી પહોંચાડે છે હાઈજીનની કાળજી રાખી ભોજન બનાવે છે (બાબુભાઇ દેસાઇ) આણંદ: વૈશ્વિક કોરોના મહામારીની સમગ્ર દેશમાં ગંભીર અસર થઈ છે.ગુજરાતમાં […]

ગુજરાતના આ ગામમાં વેક્સિન લેનાર માટે અનોખી પહેલ, મળે છે આ લાભ

ગુજરાતના આ ગામમાં વેક્સિન લેનાર માટે ગ્રામ પંચાયતની અનોખી પહેલ જે લોકો વેક્સિનના બે ડોઝ લેશે, તેને તમામ વેરામાંથી અપાશે મુક્તિ તે ઉપરાંત લોકો અહીંયા સ્વયંશિસ્તનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત પૂરું પાડી રહ્યા છે કાલોલ: રાજ્યમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે, જેને લઇને અનેક શહેરો તેમજ જીલ્લાઓમાં મિનિ લોકડાઉન જેવી સ્થિતિ છે. આ વચ્ચે પંચમહાલનાનો લોકોમાં […]

ડોઝની અછતથી સમગ્ર ગુજરાતમાં 18-44 વયજૂથના રસીકરણ માટે જૂન મહિના સુધી કરવી પડશે પ્રતિક્ષા

ગુજરાતમાં 18-44 વર્ષની વયજૂથના લોકો માટે ડોઝની તંગી 18-44 વયજૂથના લોકોના સંપૂર્ણ રસીકરણ માટે જૂન સુધી રાહ જોવી પડશે ગુજરાત સરકારે કોવિશિલ્ડના 2.50 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે અમદાવાદ: ગુજરાતમાં મે મહિનાના આરંભથી 18-44 વર્ષના વયજૂથના લોકો માટે મર્યાદિત સ્લોટમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરાઇ છે. જો કે મર્યાદિત સ્લોટને જોતા સમગ્ર રાજ્યમાં 18 […]

રાજકોટમાં મિનિ લોકડાઉનથી વેપારીઓની આર્થિક હાલત કફોડી, દુકાનો ખોલવા કલેક્ટર પાસે માંગી મંજૂરી

કોરોનાને ડામવા મિનિ લોકડાઉનથી રાજકોટના વેપારીઓમાં રોષ વ્યવસાય બંધ રહેતા આર્થિક હાલત કફોડી બનતા વેપારીઓએ કરી રજૂઆત વેપારીઓએ જીલ્લા કલેક્ટરને રજૂઆત કરીને દુકાન ખોલવાની મંજૂરી માંગી રાજકોટ: કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ઉપરાંત દિવસ દરમિયાન માત્ર મેડિકલ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનને જ ખોલવાની મંજૂરી આપવામાં આવી […]

સરકારની ગુજરાતની જનતાને ભેટ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ BS-6 નોર્મ્સની 101 બસોનું કર્યું લોકાર્પણ

રાજ્ય સરકારની ગુજરાતની જનતાને ભેટ સીએમ વિજય રૂપાણીએ BS-6 નોર્મ્સ ધરાવતી 101 બસોની આપી ભેટ ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સ મારફતે આ બસો મુસાફરોની સેવામાં અર્પણ કરી હતી ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતની જનતાને વધુ એક ભેટ આપી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત S.T. નિગમ દ્વારા રાજ્યના મુસાફરોની યાતાયાત સેવામાં પ્રથમવાર મૂકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી […]

અમદાવાદ: શિવાનંદ આશ્રમના સ્વામી આધ્યાત્મનંદજીનું 77 વર્ષની વયે કોરોનાને લીધે નિધન, રિવોઇ પરિવારે પાઠવી શ્રદ્વાંજલિ

શિવાનંદ આશ્રમનાં સ્વામી આધ્યાત્મનંદજીનું 77 વર્ષની વયે નિધન છેલ્લા કેટલાક દિવસથી S.G.V.P હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી ગુજરાતમાં યોગના પ્રસારમાં તેમનું વિશેષ યોગદાન હતું અમદાવાદ: રાજ્યમાં કોરોનાને કહેર સતત વધી રહ્યો છે અને આ વચ્ચે વધુ એક દુ:ખદ સમાચાર પ્રાપ્ત થયા છે. અમદાવાદનાં શિવાનંદ આશ્રમનાં પ્રમુખ અને ટ્રસ્ટી સ્વામી આધ્યાત્મનંદજીનું આજે 77 વર્ષની […]

માઇકાના એસોસિયેટ પ્રોફેસર જય ત્રિવેદીનું નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન (MICA)ના પ્રોફેસર જય ત્રિવેદીનું નિધન તેમના નિધન પર જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી તેઓએ ડિજીટલ માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગમાં રિસર્ચ પણ કર્યું હતું અનેક નામાંકિત મીડિયા સમૂહો સાથે રહ્યા હતા કાર્યરત અમદાવાદ: મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશનના એસોસિયેટ પ્રોફેસર અને ડિજીટલ પ્લેટફોર્મ અને સ્ટ્રેટેજીસના એરિયા લીડર જય ત્રિવેદીનું નિધન થયું છે. […]

કોરોનાના આ કપરાકાળમાં ગામડાના લોકોની મદદે આવેલા એક ફરિસ્તાની પ્રેરક વાત

શૈલેષ સગપરિયા અમદાવાદ: ગોંડલ તાલુકાના મોવિયા ગામના વતની ડો.રોહિત ભાલાળાએ એમ.બી.બી.એસ. અને એમ.ડી.કર્યા બાદ કોરોનરી હાર્ટ ડિઝિસમાં પીએચડી પણ કર્યું છે. રશિયન ભાષા પર પ્રભુત્વ ધરાવતા આ યુવા ડોક્ટર નિયમિત રીતે વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં જેનો સમાવેશ થાય છે એવી મોસ્કોની પીપલ્સ ફ્રેન્ડશિપ યુનિવર્સિટી ઓફ રશિયામાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપે છે. જેને મોટા ભાગના […]

રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર, હવે તેઓને ઓર્ગેનિક ખેતી માટે મળશે પ્રમાણપત્ર

રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર હવે તેઓને ઓર્ગેનિક ખેતીનું પ્રમાણપત્ર મળશે તેનાથી કૃષિ નિકાસમાં પણ થશે ફાયદો અમદાવાદ: ગુજરાતમાં સજીવ ખેતીને પ્રોત્સાહન અપાય છે તેમજ ગુજરાતમાં સજીવ ખેતી કરતાં ખેડૂતો પાસે કોઇ પ્રમાણપત્ર ના હોવાથી તેમના ઉત્પાદનોમાં ગોલમાલ થવાના કિસ્સા સામે આવતા હોય છે. ઓર્ગેનિકના નામે કેમિકલયુક્ત ખેત પેદાશો પધરાવી દેવામાં આવતી હોય છે તેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code