1. Home
  2. Tag "Regional news"

વાંચો માનવતાની જ્યોત અંખડિત રાખતા મોરબીના મધર ટેરેસા એવા હસીના બહેન વિશે, જેઓ કોરોના સંક્રમિત મૃતદેહોની નિ:સ્વાર્થભાવે અંતિમવિધિ કરીને માનવધર્મ નિભાવે છે

માનવતાની મિસાલ બન્યા મોરબીના હસીના બહેન લાડકા પોતાના જીવનની પરવા કર્યા વગર કોવિડ સંક્રમિત મૃતદેહોની કરે છે અંતિમવિધિ નિ:સ્વાર્થ પણે સેવાકાર્ય કરીને મૃતદેહોને અંતિમવિધિ માટે છેક સુધી કરે છે તૈયાર છેલ્લા 10 વર્ષથી મોરબી સિવિલ હોસ્પિટલમાં પગાર વગર કરે છે સેવા કાર્યો જીવનમાં માનવધર્મના સૂત્રને સાર્થક કરતા હસીના બહેનનું જીવન ખરા અર્થમાં પ્રેરણાદાયક છે સંકેત. […]

અરવિંદ બોસમિયા એક એવા પત્રકાર હતા, કે જેમને અરુણ જેટલી ગુરુજી કહેતા હતા

વરિષ્ઠ પત્રકાર અરવિંદ બોસમિયાનું અમદાવાદમાં નિધન ફક્કડ, 24 કેરેટ ઇમાનદાર, અધ્યેતા બોસમિયાજી હિંદુત્વ, જેહાદી આતંકવાદની ઊંડી સમજ ધરાવતા અરુણ જેટલી પણ અરવિંદ બોસમિયાને ગુરુ કહેતા હતા અમદાવાદ: થોડીક વાર પહેલા વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટની ટ્વીટ જોઇ અને ખબર પડી કે અરવિંદ બોસમિયા નથી રહ્યા. ત્યારે જોયું કે શીલાની ટ્વીટ પર કમેન્ટ કરતા અન્ય એક મોટા […]

અદાણી વિદ્યા મંદિરનું કોવિડ સેન્ટર થયું શરૂ, જાણો દર્દીને દાખલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને વિગતો

કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગ્રુપ સામેલ અદાણી ગ્રુપે અમદાવાદમાં કોવિડ સેન્ટર શરૂ કર્યું અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળની અદાણી વિદ્યા મંદિરના સંકૂલમાં કોવિડ સેન્ટર શરૂ થયું જાણો દર્દીને દાખલ કરવા માટેના જરૂરી માપદંડો અમદાવાદ: ભારતના મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે તેની […]

બહારથી અમદાવાદમાં આવનારા લોકોને હવે આ ડોક્યુમેન્ટ હશે તો જ મળશે પ્રવેશ

અમદાવાદમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા તંત્રનો નિર્ણય અન્ય રાજ્યોમાંથી અમદાવાદ આવતા વ્યક્તિઓને RT-PCR નેગેટિવ હશે તો જ પ્રવેશ મળશે અમદાવાદમાં પ્રવેશ માટે છેલ્લાં 72 કલાકમાં RT-PCR કરાવ્યો હોય તે પણ અનિવાર્ય અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધુ વિકટ છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ છે. તેને જોતા હવે સંક્રમણને […]

ભારત વિકાસ પરિષદ દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું

ભારત વિકાસ પરિષદ દ્વારા કોવિડ સંક્રમિત દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું અહીંયા આઇસોલેશન માટે પ્રતિદીન શુલ્ક માત્ર રૂ.100 તથા ડિપોઝિટ તરીકે રૂ.1000/- આપવાના રહેશે ગાંધીનગર જીલ્લાના વલાદ ગામ પાસે આધારશિલા શૈક્ષણિક સંકુલમાં આ સેન્ટર શરૂ કરાયું છે અમદાવાદ: જો કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત હોય અને તેને શહેરના ઘોંઘાટ, કોલાહલ અને નકારાત્મક દૃશ્યોવાળા વાતાવરણથી દૂર […]

શું કાલથી રાજ્યમાં લોકડાઉન લાગશે? આજે કોર કમિટીની બેઠકમાં કરાશે નિર્ણય

રાજ્યના 29 શહેરોમાં આવતીકાલે કર્ફ્યૂની મુદ્દત પૂર્ણ થઇ રહી છે રાજ્યમાં લોકડાઉન લાગશે કે નહીં તે અંગે આજની કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે લોકડાઉનની શક્યતાઓ ઓછી પરંતુ નિયંત્રણો વધુ કડક બનાવાય તેવી સંભાવના ગાંધીનગર: રાજ્યના 29 શહેરોમાં આવતીકાલે કર્ફ્યૂની મુદ્દત પૂર્ણ થઇ રહી છે ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે લોકડાઉન લાગશે કે નહીં […]

ગુજરાતના પાટણ જીલ્લાની અનોખી પહેલ, અહીંયા માત્ર 1 રૂપિયામાં મળશે શબવાહિની

કોરોનાના સતત વધતા પ્રકોપ વચ્ચે પાટણ પાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો પાટણ પાલિકા દ્વારા 1 રૂપિયાના ટોકનથી શબવાહિની આપવામાં આવશે તે માટે મૃતકના પરિવારજનોને માત્ર પાલિકામાં નોંધણી કરાવવાની રહેશે પાટણ: કોરોનાના સતત વધતા પ્રકોપ વચ્ચે પાટણ પાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પાટણ પાલિકા દ્વારા હવે 1 રૂપિયાના ટોકનમાં શબવાહિની આપવાનો નિર્ણય કરાયો છે. […]

કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમય પહેલા જ વેકેશન જાહેર કર્યું

કોરોનાના વધતા કહેર વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમય પહેલા જ વેકેશન જાહેર કર્યું તમામ પરીક્ષાઓ પણ વેકેશન બાદ લેવાનો નિર્ણય રાજકોટ: રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. છેલ્લા 44 કલાકમાં 76 દર્દીના મોત નિપજ્યા છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીઓના મોત થયા છે. જો કે, એક તરફ વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ […]

લોકોની સતર્કતાનું પરિણામ, કેસ ઘટ્યા, હવે 108ને દૈનિક 64,000ને બદલે 15,000 ફોન આવી રહ્યા છે

લોકોની સતર્કતાને કારણે હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે કોરોનાના કેસ ઘટતા 108 એમ્બ્યુલન્સ સેવાની માંગ પણ ઘટી હવે 108ને રોજના 64,000ને બદલે 15,000 ફોન આવી રહ્યા છે અમદાવાદ: ભારતમાં કોરોના મહામારી વચ્ચે લોકો હવે વધી ગંભીર અને સતર્ક થયા છે, લોકો હવે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, વારંવાર હાથ સ્વચ્છ રાખવા જેવા નિયમોનું પાલન કરી રહ્યા […]

રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે લીધો આ મહત્વનો નિર્ણય, જાણો વિગત

ગુજરાતના ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે પાક ધિરાણની રકમ ચૂકવવાની મુદત 30 જૂન સુધી લંબાવી રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ 16.30 કરોડનો ખર્ચ ભોગવશે ગાંધીનગર: ગુજરાતમાં ઘાતક કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યનાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code