1. Home
  2. Tag "registration"

એક મહિનામાં ESI યોજના હેઠળ 20.36 લાખ નવા કામદારોની નોંધણી કરવામાં આવ્યાં

નવી દિલ્હીઃ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના કામચલાઉ પગારપત્રક ડેટા દર્શાવે છે કે જુલાઈ 2025માં 20.36 લાખ નવા કર્મચારીઓ ઉમેરવામાં આવ્યા હતા. જુલાઈ 2025 સુધીમાં 31,146 નવી સંસ્થાઓને ESI યોજનાના સામાજિક સુરક્ષા કવચ હેઠળ લાવવામાં આવી હતી, જેનાથી વધુ કામદારો માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થઈ હતી. ડેટા દર્શાવે છે કે મહિના દરમિયાન ઉમેરાયેલા કુલ 20.36 […]

ગુજરાતઃ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ

ગાંધીનગરઃ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે વાવેતર પહેલા જ ભારત સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. ખરીદ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી ગત તા. 1 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો […]

ભારત-પાકિસ્તાન તણાવ, છતાં અમરનાથ યાત્રા માટે હજારો લોકોએ નોંધણી કરાવી

બાબા બર્ફાનીની પવિત્ર અમરનાથ યાત્રા (અમરનાથ યાત્રા 2025) 3 જુલાઈથી શરૂ થશે. તે 9 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ હોવા છતાં, આ વખતે 38 દિવસની યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ઘણો ઉત્સાહ છે. અત્યાર સુધીમાં, ગ્વાલિયરના નયા બજારમાં સ્થિત પંજાબ નેશનલ બેંક શાખામાં 1250 થી વધુ શ્રદ્ધાળુઓએ ઓફલાઇન નોંધણી કરાવી છે. આ વખતે પણ […]

CBIC દ્વારા GST નોંધણી માટેની અરજીઓની પ્રક્રિયા માટે સુધારેલી સૂચનાઓ જારી કરાઈ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC), મહેસૂલ વિભાગ, નાણા મંત્રાલયને GST નોંધણી પ્રક્રિયા દરમિયાન અરજદારોને પડતી મુશ્કેલીઓ અંગે ઘણી ફરિયાદો મળી છે, મુખ્યત્વે અધિકારીઓ દ્વારા વધારાના દસ્તાવેજોની માંગણી કરતા પ્રશ્નોના કારણે છે. આ ફરિયાદોને દૂર કરવા અને GST નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે, CBIC એ અધિકારીઓને 17 એપ્રિલ, 2025ના રોજ GST […]

ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે 5મી એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે

• ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત તા. 17 માર્ચથી શુભારંભ કરાયો છે • ભારત સરકારે ઘઉં માટે રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે • ખેડુત ખાતેદારો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી શકશે ગાંધીનગરઃ ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા વિવિધ જણશીઓના ટેકાના ભાવ […]

ગુજરાતઃ ખાનગી ક્ષેત્રે સેવા આપતા તબીબોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવુ પડશે

અમદાવાદઃ ગુજરાત સરકારે ખાનગી તબીબી સેવા આપતા તબીબો અને તબીબી સેવા આપતી સંસ્થાઓએ 31 માર્ચ પહેલાં પોતાની સંસ્થા કે હોસ્પિટલ કે ક્લિનિકનું રજિસ્ટ્રેશન સરકારની ઓનલાઈન વેબસાઈટ પર કરાવવું જરૂરી છે. જો રજિસ્ટ્રેશન નહી કરાવામાં આવે તો દંડ વસૂલવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 400થી વધુ રજિસ્ટ્રેશન થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકે ગ્રામ્ય વિસ્તારમાં કે સુરેન્દ્રનગર […]

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન માટે લારી ધારકોએ લગાવી લાઈનો

એક જ દિવસમાં 900થી વધુ લારીધારકોએ કરાવ્યપં રજિસ્ટ્રેશન મ્યુનિ. દ્વારા લારી ધારકોને ઊભા રહેવાની જગ્યા નક્કી કરાશે લારીધારકોને ઓળખકાર્ડ પણ અપાશે સુરેન્દ્રનગરઃ શહેરની વઢવાણ, સુરેન્દ્રનગર અને દુધરેજની સંયુક્ત નગરપાલિકાનું મ્યુનિ.કોર્પોરેશનમાં રૂપાંતર થયા બાદ નવ નિયુક્ત કમિશનરે શહેરના નાગરિકોને વધુ સુવિધા આપવા તેમજ શહેરમાં સ્વચ્છતા જળવાય અને લારી-ગલ્લાવાળા નિયત કરેલી જગ્યા પર જ ઊભા રહે તે […]

આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી 25 લાખ સુધી પહોંચી

નવી દિલ્હીઃ આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી 29 ઓક્ટોબર, 2024 ના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના 2 મહિનાથી પણ ઓછા સમયમાં 25 લાખના પ્રભાવશાળી સિમાચિહ્ન સુધી પહોંચી ગઈ છે. જે એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. આયુષ્માન વય વંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં રૂ. 40 કરોડથી વધુની કિંમતની સારવારનો લાભ લેવામાં આવ્યો છે, જેમાં […]

ઝાલાવાડમાં મગફળી સહિત પાકોના ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ

ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રોથી 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે, સરકાર દ્વારા 11મી નવેમ્બરથી ખરીદી શરૂ કરાશે, સરકાર દ્વારા અગાઉ ટેકાના ભાવ જાહેર કરેલા છે સુરેન્દ્રનગરઃ  રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેડુતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. આ વર્ષે સરકારે વિવિધ ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે. અને ટેકાના […]

સરકારી કર્મચારિઓએ કર્મયોગી એપમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે

અમદાવાદઃ સરકારની નવી ગાઈડ લાઇન બહાર આવી ગઈ છે જેને લઈને સચિવાલયના કર્મચારિઓને હવે કર્મયોગી એપલિકેશનમાં રજિસ્ટર્ડ કરાવું ફરજિયાત બન્યું છે. સચિવાલયના તમામ વિભાગ અને તાબા હેઠળની કચેરીમાં કાર્યરત કર્મચારી તથા અધિકારીઓ દ્વારા થતી કામગીરીની નોંધણી કર્મયોગી એપ્લિકેશનમાં કરવામાં આવે છે. માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલીના ભાગરૂપે કર્મયોગી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code