1. Home
  2. Tag "registration"

દેશના આ શહેરમાં એક વર્ષમાં સૌથી વધારે ઈ-કારની નોંધણી, દિલ્હી અને મુંબઈને પાછળ છોડ્યાં

બેંગલુરુ 2023માં ભારતમાં ઈલેક્ટ્રિક કારને અપનાવવામાં સૌથી આગળ રહ્યું છે અને દિલ્હી, મુંબઈ અને પુણે જેવા શહેરોને પાછળ છોડી દીધા છે. ગયા વર્ષે બેંગલુરુમાં 8,690 ઇલેક્ટ્રિક કારનું વેચાણ નોંધાયું હતું. જે આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 121.2 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. કેમ કે શહેરમાં ઈલેક્ટ્રિક કારના 2,479 યુનિટનું વેચાણ નોંધાયું હતું. ઓટોમોટિવ બિઝનેસ ઇન્ટેલિજન્સ ફર્મ […]

ઉત્તરાખંડઃ ચારધામમાં રજીસ્ટ્રેશન વગર આવતા યાત્રાળુઓને પરત મોકલાશે

નવી દિલ્હીઃ હાલ ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. જો કે હવે નોંધણી વગર ચારધામ યાત્રા પર આવતા યાત્રિકોને પરત કરવામાં આવશે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ આ અંગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એડવાઈઝરી જારી કરી છે. ચારધામ યાત્રા માટે ઉમટી પડેલી ભારે ભીડને કારણે સરકારને વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. […]

ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન બે દિવસ બંધ રહેશે

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ પહોંચી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. દરમિયાન, ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટે નોંધણી કાર્ય 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 27 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મંગળવાર, 14 મે, 67965 […]

ડિપ્લામાંથી ડિગ્રી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ પરીક્ષા માટે 17001 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ

અમદાવાદઃ  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રથી  ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરાયા બાદ ગત તા. 6 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો હતો. જેની મુદત પૂર્ણ થતાં કૂલ 17 હજાર વિદ્યાર્થીઓએ ડિપ્લોમાંથી ડિગ્રીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ગત વર્ષ કરતાં 2500 વિદ્યાર્થીઓએ વધુ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. […]

એમબીએ અને એમસીએની 19815 બેઠકો માટે રજિસ્ટ્રેશન તા. 17મી જુલાઈ સુધી કરી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં ઈજનેરી, ફાર્મસી સહિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં 27મી જૂનથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે તા. 17મી જુલાઇ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. પહેલા તબક્કામાં સીમેટ આપી હોય તેવા વિદ્યાર્થીઓને જ રજિસ્ટ્રેશન કરવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રવેશ […]

ઈ-શ્રમ પોર્ટલમાં અત્યાર સુધીમાં લગભગ 30 કરોડ કામદારોએ નોંધણી કરાવીઃ ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં નોકરીની તકોમાં નોંધપાત્ર વધારો થયો છે અને લગભગ 1 કરોડ 25 લાખ નવી નોકરીની તકો ઊભી થઈ છે. તેમણે કહ્યું કે, ”ઈ-શ્રમ પોર્ટલમાં અત્યાર સુધીમાં લગભગ 30 કરોડ કામદારોએ નોંધણી કરાવી છે.” શ્રમ અને રોજગાર મંત્રાલયની 9 વર્ષની સિદ્ધિઓ વિશે નવી […]

તંદુરસ્ત ભારતઃ PMJJBY, PMSBY અને APY હેઠળ આઠ વર્ષમાં 55 કરોડથી વધુની નોંધણી

નવી દિલ્હીઃ હવે આપણે જ્યારે ત્રણ જન સુરક્ષા યોજનાઓ એટલે કે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને અટલ પેન્શન યોજના (APY)ની 8મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો જોઇએ કે આ યોજનાઓથી કેવી રીતે લોકોને પરવડે તેવા દરે વીમો અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, આ યોજનામાં પ્રાપ્ત […]

ભારતઃ વર્ષ 2022-23માં અત્યાર સુધીની સર્વોચ્ચ GEOGRAPHICAL INDICATION નોંધણી

નવી દિલ્હીઃ વૈવિધ્યસભર સંસ્કૃતિ ધરાવતું ભારત એ વિવિધ કળા અને હસ્તકલાનું ઘર છે જેમાં વર્ષોથી ઘણી પેઢીઓ દ્વારા નિપુણતા પ્રાપ્ત થઈ છે. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રમાણપત્રમાં, દેશ 31 માર્ચે 33 નવી GI (GEOGRAPHICAL INDICATION) નોંધણીઓ પૂર્ણ કરીને 2022-23માં અત્યાર સુધીની સર્વોચ્ચ GI નોંધણી પર પહોંચી ગયો છે. યુરોપિયન કમિશન (EC)એ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં […]

એરફોર્સમાં અગ્નિવીરોની ભરતી,આજથી શરૂ થશે રજીસ્ટ્રેશન,આ રીતે ભરો ફોર્મ

દિલ્હી:ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. અગ્નિપથ યોજના હેઠળ, જાન્યુઆરી 2023 બેચ માટે અગ્નિવીરોની ભરતી થવા જઈ રહી છે. એરફોર્સમાં ભરતી માટે 17.5 વર્ષથી 23 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે.ભારતીય વાયુસેનામાં ભરતી માટેની અરજી પ્રક્રિયા 7 નવેમ્બર, 2022થી શરૂ થશે, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર […]

ડિગ્રી આર્કિટેક્ચરની 1450 બેઠક પર પ્રવેશ માટે 23મી સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ

અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી આર્કિટેક્ચરમાં પ્રવેશનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે નાટા ફરજિયાત હોવાથી જે વિદ્યાર્થીઓે નાટા આપી હોય તે વિદ્યાર્થીઓને 23મી ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશનની સૂચના આપવામાં આવી છે. હાલમાં આર્કિટેક્ચરમાં કુલ 1450 બેઠકો ઉપલબ્ધ છે. ગતવર્ષે માત્ર 900 બેઠકો ભરાઇ હતી.  ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ હવે આર્કિટેકચરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code