અસમના પૂરગ્રસ્તો માટે રાહત પેકેજ અમલી, 9 ઓગસ્ટથી શરૂ થશે નુકસાનનું આકલન
ગુવાહાટી, 7 ઓગસ્ટ 2026: અસમના મુખ્યમંત્રી હિમાન્તા બિસ્વા સરમાએ શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પૂરથી પ્રભાવિત પરિવારો માટે જાહેર કરાયેલા રાહત પગલાંઓનો અમલ શરૂ કરી દીધો છે. જમીની સ્તરે તાત્કાલિક મદદ અને પુનર્વવાસ સહાય પહોંચાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા જાહેર કરાયેલ દરેક રાહત ઉપાયને ઝડપથી લાગુ […]


