1. Home
  2. Tag "religion"

ધર્મ: પુનર્જન્મ વિશે આ વાતો જાણો છો કે નહીં? તો જાણી લો

આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે દરેક વ્યક્તિ સાત વાર મનુષ્ય તરીકે જન્મ લે છે, પુનર્જન્મ વિશે પણ લોકો અલગ અલગ વિચાર ધરાવતા હોય છે પણ હકીકતમાં આ છે શું અને આમાં થતું શું હોય છે. તેના વિશે આજે જાણીશું. બે સંશોધકો અને વિદ્વાનોની મદદથી આ વાતને સમજવા જઈએ તો વાત એવી છે કે જન્મ […]

ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-‌ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ: સીએમ પટેલ

અમદાવાદઃ આચાર્યશ્રી મહાશ્રમણજીની પાવન ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-‌ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે […]

ધર્મના નામે આતંક અને હિંસા ફેલવનારાઓની ધરપકડ કરવા 80 ટકા ભારતીય માને છેઃ સર્વેમાં ખુલાસો

નવી દિલ્હીઃ નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ તેમને સમર્થન આપનારા ઉદેયુપરના કન્હૈયાલાલ અને અમરાવતીમાં એક વ્યક્તિનું મર્ડર થયું છે. એટલું જ નહીં સમર્થન આપનારાઓને કટ્ટરપંથીઓ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. દરમિયાન એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 80 ટકાથી વધારે ભારતીયો માને છે કે ધર્મના નામે ધમકી આપનારાઓને જેલના સળિયા […]

ઘરમાં શંખ રાખવાનું કારણ, તે નકારાત્મક ઉર્જાને કરે છે દૂર

આપણું શાસ્ત્ર એટલું અદભૂત અને સરસ છે કે તેમાં અનેક પ્રકારની સમસ્યાનું નિવારણ આપ્યું છે. ઘરમાં શું હોવું જોઈએ અને શું ના હોવું જોઈએ તેના વિશે પણ જાણકારી આપવામાં આવી છે ત્યારે જો વાત કરવામાં આવે શંખની તો તેનું તો અનેરું મહત્વ છે. જાણકારોના કહેવા પ્રમાણે શંખના નાદમાંથી ઑમ અર્થાત ૐ ધ્વનિ નીકળે છે. શંખ […]

નિર્જલા ઉપવાસથી શરીરને એવા ફાયદા થાય છે કે જાણીને તમે પણ ચોંકી જશો

ઉપવાસ કરવા સારી વસ્તુ છે, આપણા ધર્મમાં ઉપવાસ કરવું તેને એક પવિત્ર અને સારી રીતે જોવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન રહે છે અને પહેલાના સમય તથા આજના સમયમાં પણ લોકો ભગવાન સાથેની આસ્થા અને શ્રધ્ધાના કારણે ઉપવાસ રાખતા હોય છે. જો વાત કરવામાં આવે ઉપવાસથી […]

દેશના વિવિધ શહેરોમાં હિંસાના બનાવોથી નારાજ સંત સમાજ ધર્મની રક્ષા માટે રસ્તા ઉપર ઉતરશે

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નૂપૂર શર્માના વિવાદીત નિવેદન બાદ દેશના અનેક શહેરોમાં લઘુમતી કોમના ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે અને વિરોધ-દેખાવો કરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. તેમજ કેટલાક સ્થળોએ પથ્થરમારો, વાહનોને આગચંપી સહિતની ઘટના પણ સામે આવી છે. બીજી તરફ હવે દેશ અને ધર્મની રક્ષા માટે સાધુ-સંતો આગળ આવ્યાં છે […]

ભાગવત સપ્તાહ અને કથાઓના કારણે જ સમાજમાં ધર્મ પ્રત્યે જાગૃતિ વધે છેઃ સી.આર.પાટીલ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની ધરતી ઉપર કથાઓ અને ભાગવત સપ્તાહના કારણે જ સમાજના લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ વધે છે. એટલે જ સંયુક્ત કુંટુંબની ભાવના જળવાઈ રહી છે. તેમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું. સી.આર.પાટીલ જામગર ખાતે શ્રી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત પૂજય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઇ શ્રી) ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યાં હતા.   […]

તો આ છે નાની ઉંમરમાં બાળકોનું એકવાર મુંડન/બાબરી કરવાનું કારણ

બાળકોનું નાની ઉંમરમાં એકવાર મુંડન કરવાનું કારણ તેની પાછળ છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ જાણો તેના વિશે વધારે માહિતી આજના સમયમાં બધા લોકો ધાર્મિક રીતે તો રીતીરિવાજ સાથે સંકળાયેલા હશે પરંતુ જો વાત કરવામાં તેની પાછળની સમજની તો તો મોટાભાગના લોકોને જાણ હશે નહીં કે દરેક રીતી રિવાજ પાછળનું કારણ શું છે. નાની ઉંમરમાં બાળકોનું […]

ધર્મ: જીવનમાં શાંતિ અને સુખ માટે આ ત્રણ વસ્તુને અપનાવી લો

જીવનની ખુશી માટે સૌથી સામાન્ય જરૂરીયાત અપનાવી લો આ ત્રણ વસ્તુ જીવનમાં નહીં રહે કોઈ તકલીફ ભાગદોડવાળા જીવનમાં આજના સમયમાં મોટાભાગના લોકોને શાંતિની જરૂર હોય છે. એવી શાંતિ કે જેનાથી લોકોના મનને આરામ મળે. આવામાં ધર્મગુરુઓ તથા સાધુ-સંત લોકોના મતે જીવનમાં સુખ ને શાંતિ માટે દરેક વ્યક્તિએ માત્ર ત્રણ વસ્તુની જરૂર છે અને તે છે […]

આધ્યાત્મિક ગુરુ કે પછી સાયન્ટિસ્ટ કોણ છે સૌથી વધુ વિશ્વાસમંદ- જાણો શું કહે છે તેના પર કરવામાં આવેલો આ અભ્યાસ

સાયન્ટિસ્ટ કે પછી આધ્યાત્મિક ગુરુ કોણ છે વધુ વિશ્વાસમંદ આ મામલે કેટલાક અભ્યાસો હાથ ધરાયા સમગ્ર વિશ્વમાં ધર્મ અને વિજ્ઞાન વિશે અલગ-અલગ અભિપ્રાયો આપણે સાંભળતા આવ્યા છે ,કોઈ સાયન્સને બેસ્ટ કહે છે તો કોઈ ઘર્મને.જ્યાં વિજ્ઞાન તથ્યો અને તર્કમાં માને છે, ત્યાં ધર્મ લોકોને વાર્તાઓ અને માન્યતાઓથી જોડે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code