1. Home
  2. Tag "religious occasion"

આ તો કેવો નિર્ણય, લગ્ન પ્રસંગ્રમાં માત્ર 150 અને રાજકીય અને ધાર્મિક પ્રસંગ્રોમાં 400 વ્યક્તિઓને છૂટ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો રોગચાળો કાબુમાં આવી ગયો છે, હવે ખૂબ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાય રહ્યા છે. સરકારે નિયંત્રણો પણ સાવ હળવા કરી દીધા છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી છે, જ્યારે ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. 8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code